પોસ્ટ્સ

નવેમ્બર, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

બે ટીપા લગાવો અને વર્ષ જૂના ધાધર અને ખંજવાળ તથા તેના ડાઘને ભગાઓ

છબી
માત્ર આ વસ્તુના બે ટીપા લગાવો અને વર્ષ જૂના ધાધર અને ખંજવાળ તથા તેના ડાઘને ભગાઓ💁માત્ર આ વસ્તુના બે ટીપા લગાવો અને વર્ષ જૂના ધાધર અને ખંજવાળ તથા તેના ડાઘને ભગાઓ 💁🌿 મિત્રો આજના યુગમાં જમવાનું વ્યવસ્થિત ન હોવાને કારણે અથવા તો કોઈ અન્ય કારણો સર ચામડીના રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેમાં સૌથી જટિલ અને સરળતાથી ન દૂર થાય તેવી બીમારી એટલે ખરજવું, ખંજવાળ વગેરે. અને તમે ક્યારેક અનુભવેલું હશે કે ઘણી અલગ અલગ દવા બદલાવો ત્યારે તેનો યોગ્ય ઈલાજ થતો હોય છે તેમ છતાં પણ તેના ડાઘને જતા ઘણો લાંબો સમય લાગતો હશે અને સામે તેટલો જ ખર્ચો પણ ભોગવવો પડતો હોય છે મોંઘી મોંઘી ક્રીમ કે ટ્યુબ વગેરેનો.🌿 પરંતુ આજે અમે ડાઘ ખરજવું ખંજવાળ વગેરે જેવી સમસ્યાનો એવો ઈલાજ લાવ્યા છીએ જેમાં તમારે માત્ર બે ટીપા જ આ ઉપચારના કાફી રહેશે તેને દૂર કરવા માટે અને આ ઉપચાર અપનાવ્યા બાદ કોઈ પણ ડાઘ નહિ રહે રોગ જડમૂળમાંથી દૂર થશે અને તમારી સ્કીન હતી તેવી જ થઇ જશે.🌿 મિત્રો પહેલાના જમાનામાં કોઈ દવાઓ ન હતી ત્યારે તે લોકો કોઈ પણ સમસ્યા માટે આયુર્વેદિક ઉપચાર જ અપનાવતા હતા. પરંતુ આજના લોકો આ વસ્તુ ભૂલતા ગયા છે તો મિત્રો આજે અમ

આટલા સુંદર આરોગ્યને લગતા સૂત્રો

છબી
*કાકડી,* તબિયત કરે ફાંકડી* *બીટ,* શરીરને રાખે ફિટ* *ગાજર,* તંદુરસ્તી હાજર* *મગ,* સારા ચાલે પગ* *મેગી,* ખરાબ કરે લેંગી* *ઘઉં,* વજન વધારે બહુ* *ભાત,* બુદ્ધિને આપે સાથ* *સૂકા મરચા,* કરાવે વધારે ખર્ચા*  *દહીં,* જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી* *ખજૂર,* શક્તિ હાજરાહજૂર* *દાડમ,* કરે મડદાંને બેઠું તેવી શક્તિ* *જાંબુ,* જીવન કરે નિરોગીને લાબું* *જામફળ,* એટલે મજાનું ફળ*  *નારીયેળ* એટલે ધરતીમાતાનું ધાવણ  *દૂધી,* કરે લોહીની શુદ્ધિ* *કારેલા,*  ના ઉતરવાદે   ડાયાબિટીસના રેલા* *તલ ને દેશી ગોળ,*   આરોગ્યને મળે બળ  *કાચું*   એટલું સાચુને રંધાયેલું      એટલું ગંધાયેલું* *લાલ ટમેટા*   જેવા થવું હોય તો લાલ.    ટમેટા ખાજો* *આદુ* નો જાદુ* *ડબલફિલ્ટર તેલ,* કરાવે બીમારીના ખેલ* *મધ,* દુઃખોનો કરે   વધ* *ગુટખા,* બીમારીના ઝટકા* *શરાબ,* જીવન કરે ખરાબ* *દારૂ,* રૂપિયા બગાડવાનું બારું*  *શિયાળામાં ખાય બાજરી,* ત્યાં આરોગ્યની હાજરી* *ઈંડુ,* તબિયતનું મીંડું* *દેશી ગોળ ને ચણા,* શક્તિ વધારે ઘણા *બપોરે ખાધા પછી છાસ,*  પછી થાય હાશ *હરડે,* બધા રોગને મરડે* *ત્રિફળાની ફાકી,* રોગ જાય થાકી*  *સંચળ,* શરીર રાખે ચંચળ* *મકાઈના રોટલા,

પપૈયા ખાવાથી થતાં લાભ જાણીને હેરાન

છબી
પપૈયા ખાવાથી થતાં લાભ જાણીને હેરાન થઈ જશો.આયુર્વેદ શાસ્ત્ર અનુસાર પપૈયાને માત્ર એક ફળ જ માનવામાં નથી આવતુ, પરંતુ પપૈયાને એક સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. કેમકે પપૈયાં આ સમગ્ર ઝાડની અંદર તથા તેની અંદર અમુક એવા ગુણો છે કે જે તમારા શરીરને અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે. અને તે તમારા શરીરના અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. પપૈયું કાચું હોય કે પાકું બંને રીતે આપણા શરીરને ખૂબ ફાયદાકારક સાબિત થતું હોય છે, કેમકે પપૈયાં ની અંદર રહેલા વિટામીન્સ અને મીનરલ્સ તમારા શરીરને કાયમી માટે સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં પપેન નામનું પદાર્થ મળી રહે છે. જે તમે ખાધેલો ખોરાક પચાવવામાં ખુબ મદદરૂપ સાબિત થાય છે. અને આથી જ પપૈયાનું સેવન કરવાના કારણે તમારું પાચનતંત્ર વધુ મજબૂત બને છે અને જેથી કરીને તમારા શરીરની કેટલી બીમારીઓ દુર રહે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ પપૈયાનું સેવન કરવાના કારણે થતા અમુક ફાયદાઓ વિશે.પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન હોય છે અને આથી જ તેનું સેવન કરવાના કારણે તમારી આંખોને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે અને તમા

તુલસીના ફાયદા

છબી
તુલસીના ફાયદા તુલસીનો છોડ પોતાની પવિત્રતા માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે પરંતુ પૌરાણિક મહત્ત્વથી અલગ તુલસી એક જાણિતી ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કેટલીય બિમારીઓમાં કરવામાં આવે છે. શરદી-ખાંસીથી લઇને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીના છોડના દરેક ભાગને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ છે તુલસીના ફાયદાઓ : ડિપ્રેશનને દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કેટલાય અભ્યાસમાં સાબિત થઇ ચૂક્યુ છે કે તુલસીના પાનના સેવનથી તણાવ ઓછો થાય છે. મોટાભાગે મહિલાઓને પીરિયડ્સમાં અનિયમિતતાની ફરિયાદ રહે છે. એવામાં તુલસીની બીજનો ઉપયોગ ફાયદાકારક રહેશે. જો તમને શરદી હોય અથવા તો સામાન્ય તાવ છે તો ખાંડ, કાળા મરી અને તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તેને કાઢો પીવાથી ફાયદો થાય છે. તમે ઇચ્છો તો તેની ગોળીઓ બનાવીને પણ ખાઇ શકો છો. શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે પણ તુલસીના પાંદડા ઘણા ફાયદાકારક હોય છે અને નેચરલ હોવાને કારણે તેના કોઇ સાઇડ ઇફેક્ટસ પણ નથી થતા. જો તમારા મોંઢા

Cataract (મોતિયો)મોતિયો શું છે

છબી
Cataract (મોતિયો) મોતિયો શું છે.. પારદર્શક લેન્સ પ્રકાશ ના કિરણોને આંખના પડદા પર કેન્દ્રીત કરે છે, તેથી દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે, જે અપારદર્શક (ધૂંધળો) બનતા પ્રકાશ ના કિરણો આંખના પડદા પર કેન્દ્રીત ન થતાં દ્રશ્ય ઝાંખું અને ધૂંધળું દેખાય છે, જેને મોતિયો કહે છે. ​ મોતિયો આવવા ના કારણો વધતી ઉમર આંખ માં ઈજા દવાનો વધારે પડતો ઉપયોગ ડાયાબીટીસ જન્મજાત (કોઈક ને ) મોતિયા ના લક્ષણો.. ઝાખ લાગવી વાદળ કે ધુમાડામાંથી જોતા હોઈએ તેવું લાગવું રંગો ઝાંખા / પીળાશ પડતા લાગવા નંબર બદલવા છતાં સ્પષ્ટ ન દેખાવું વાહન ચલાવવામાં તકલીફ પડવી આધુનિક લેન્સ ના વિકલ્પો મોતિયના ઓપરેશનમાં આ પ્રકારના મોનોફોકલ સ્ફેરીકલ લેન્સના ઉપયોગથી દૂર ની દ્રષ્ટી સ્પષ્ટ થાય છે. નજીકના ચશ્માં ની જરૂર પડે છે. મોનોફોક્લ એસ્ફેરિક એસ્ફેરીકાલ લેન્સથી દ્રષ્ટી સ્પષ્ટ થાય છે. ઝાંખા પ્રકાશ માં વસ્તુઓ વચ્ચે નો તફાવત ઓળખવાની ક્ષમતામાં વધારો થા છે, તેમજ દ્રશ્યની ઊંડાઈ સારી રીતે અનુભવાય છે. નજીકના ચશ્માં ની જરૂર પડે છે. મોનોફોક્લ એસ્ફેરિક ( MICS ) લેન્સની આગળની અને પાછળ ની બંને સપાટી એસ્ફેરિક હોય છે. આ લેન્સ Constant Sensitivity વધારી High D

જો આ ટિપ્સને કરશો ફોલો, તો તરત જ ડાયાબિટિસ થઇ જશે કંટ્રોલ

છબી
જો આ ટિપ્સને કરશો ફોલો, તો તરત જ ડાયાબિટિસ થઇ જશે કંટ્રોલમાં…૨૧ દિવસ સુધી સતત આ એક્સસાઈઝ કરવાથી બ્લડ સુગરને ઘટાડી શકાય છે આ એક્સસાઈઝ એ ઊંડા શ્વાસ લેવાની હોય છે કઈ છે વિશે વિસ્તારથી જાણીશું.સારી આદત:બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ૨-૩ પ્રકારના ફળ ખાવા અને બપોરે અને રાત્રી ભોજનમાં કાચા શાકભાજીનું સલાડ ખાવું.ખરાબ આદત:રિફાઇન્ડ સુગર અને પેકીંગ ફૂડ જેવા કે મીઠાઈ અને બિસ્કિટ ખાવા.યોગ અને પ્રાણાયામથી પણ લોહીમાં બ્લડ સુગર કંટ્રોલ કરી શકાય છે. સતત ૨૧ દિવસ સુધી આમ કરવાથી લોહીમાં લોહીમાં બ્લડ સુગર ૩૦૦ થી ઘટીને ૨૫૦એમજી/ ડેસીલી કરી શકાય છે.શુ ડાયાબિટીસ એક જીન્દગીભરની બીમારી છે કે પછી તેની સામે સાવધાની રાખીને તેનો ઉપાય શક્ય છે?– ડાયાબિટીસનો સીધો મતલબ છે કે લોહીમાં સુગરનું પ્રમાણ જરૂર કરતાં વધારે વધી જવું. જો વધી ગયેલી સુગરને હટાવી દેવાય તો આપ સ્વસ્થ થઈ શકો છો. કેટલીક સાવધનિયો રાખીને આ વાતને શક્ય કરી શકાય છે.– યોગ અને પ્રાણાયામથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે?– એ દરેક એક્સસાઈઝ જેમાં ઊંડો શ્વાસ લેવાનો હોય છે તે બધીજ ડાયાબિટીસને કન્ટ્રોલ કરવામાં સક્ષમ છે. આમાં યોગ, પ્રાણાયમ, વૉક, સ્વિમિંગ, ડાન્સ

તાંદળજો

છબી
#તાંદળજો  તાંદળજાને સંસ્કૃતમાં તન્ડુલીય અથવા વિષઘ્નના નામે ઓળખવામાં આવે છે. તાંદળજાનો છોડ એકાદ હાથ ઊંચો થાય છે. ઘઉં જેવા શિયાળુ પાકો ભેગો તાંદળજો પણ એની મેળે ઊગી નીકળતો હોય છે. તાંદળજાના ગુણધર્મો માટે સંસ્કૃતમાં કહેવાયું છેઃ તંદુભોયો હિમો રુક્ષઃ સ્વાદુપાકરસો લઘુઃ મદપિત્ત વિષાસૃગ્ઘ્નો... મતલબ કે તાંદળજો સ્વભાવે ઠંડો, પચવામાં હલકો, રુચિકર, પાચન પછી મધુર, અગ્નિદીપક, લઘુમૂત્રલ, પથ્યકારક અને સારક છે. એ શરીરમાં ગયેલા ઝેરને હરનાર છે. તાંદળજો શરીરમાંના બગડેલા પિત્ત, કફ તેમ જ લોહીને સુધારનારો છે. તાંદળજાની ભાજી ત્રિદોષ તાવ - રક્તપિત્ત, અતિસાર, ઉન્માદ, પ્રમેહ તથા ઉદરરોગનો નાશ કરનારી છે. એને સંસ્કૃતમાં સદાપથ્યા એટલે હંમેશા ખાવાવાળી કહી છે. તાંદળજાની ભાજી અનેક રોગો પર ગુણકારી તેમ જ અનેક રોગોમાં ઔષધનું કામ આપનારી છે. તાંદળજાનાં કુમળાં પાનનું શાક તેમ જ એની કઢી બનાવવામાં આવે છે. તાંદળજાની ભાજી સાધારણ રીતે શીતળ અને દસ્ત સાફ લાવનારી છે.

ડેંગુના નામે ભય પમાડતા તાવની કેટલીક અનુભૂત તબીબી જાણકારી

છબી
છેલ્લા પંદર દિવસથી ચાલતાં ડેંગુના નામે ભય પમાડતા તાવની કેટલીક અનુભૂત તબીબી જાણકારી... ચૈત્ર અને આસો નવરાત્રી એ ૠતુસંધિકાળ છે અને આ સમયમાં મોટાભાગે વ્યક્તિની રોગપ્રતિકાર શક્તિ થોડીક ઘટે છે અને વાતાવરણમાં થતાં  ફેરફારના કારણે  વાયરસજન્ય રોગ પ્રબળ બને છે.  સામાન્ય પણ, અપુરતી સમજ અને અધીરાઇના કારણે  ભયનું વાતાવરણ પેદાં કરનાર,  વાયરસજન્ય રોગના મુખ્ય લક્ષણઓમાં, ઠંડીવાઇને તાવ આવવો, પગ- માથું તથા સમગ્ર શરીર માં કળતર જેવો દુખાવો, પેટમાં દુખાવો તથા ઉબકા આવી ઉલટી થવી, નબળાઇ લાગવી વિગેરે છે. જે આયુર્વેદિક દ્રષ્ટિકોણથી  વાતપિત્તપ્રકોપ અને કફક્ષય ના લક્ષણો છે...  ૠતુસંધિકાળમાં થતાં દરેક  प्राकृतज्वर એટલે કે સિઝનલ ફિવરમાં Platelets Counts ઘટે જ છે...  પણ અપુરતી સમજ અને અધીરાપણાં તથા ભયના કારણે ડેંગુના નામે  સામાન્ય પ્રજા આર્થીક રીતે લુંટાઇ રહી છે...  આવો જ ભયનો માહોલ સ્વાઇનફલ્યુ કે બર્ડ ફલ્યુ કે ચિકનગુનીયા કે  મેલેરીયા  કે પછી અન્ય કોઇ સિઝનલ ફીવર જન્ય બિમારીમાં દર વર્ષે  આ ઝડપથી ભયભીત થવાવાળી ભાવુકપ્રજાના દેશમાં ઊભો થાય જ છે... અત્યારે કહેવાતા ડેંગુના નામે સિઝનલ ફિવરમાં શરૂઆત ના ત્રણ દિવસ

પુનનર્વાના વૃક્ષ એક એવું વૃક્ષ છે જે

છબી
આજે એવા ઔષધિ ગુણ વિષેના વૃક્ષ માટેની જાણકારી આપીએ છીએ. જે ક્યારેય આપણાં ઘર-બાગના, બગીચા, ખેતરો અને મેદાનોમાં તમારા પગ નીચે કચડાઈ જાય છે. આ વૃક્ષના ઔષધિય નામ છે બોરહબિયા ડિફ્યુજા, જેને ભારતમાં પુનનર્વાના નામથી ઓળખવામાં આવે છે. પુનનર્વાનું  અર્થ થાય છે ફરીથી નવું કરી દેવું. પુનનર્વાના વૃક્ષ એક એવું વૃક્ષ છે જે દર વર્ષે નવા થઈ જાય છે. એટલે આને પુનનર્વા  કહે છે. આ ગ્રીષ્મ ઋતુમાં સુખાય જાય છે. અને વરસાદની ઋતુમાં આવવા થી ફરીથી શાખાઓ આવવા લાગે છે. અને આ પોતાની મૃત અવસ્થાથી જીવીત અવસ્થામાં આવવા લાગે છે. આથી ઋષિમુનિઓ એ આને પૂનનર્વા નામ આપ્યું છે.આ આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, મ્યાન્માર, ચીન, ભારત જેવા અનેક સ્થળોએ જોવા મળે છે. ભારતમાં ખાસ કરીને ગરમ પ્રદેશોમાં આ વધારે જોવા મળે છે. આની ત્રણ જાતિ છે. સફેદ ફૂલવરીને વિશખપરાં, લાલ ફૂલવળીને સાથી અને લીલા ફૂલ વારાને પૂનનર્વા કહે છે.યુવા બનાવવામાં માટે ફાયદાકારક :આયુર્વેદ અનુસાર આ વૃક્ષની એ ક્ષમતા છે કે આના સેવનથી વ્યક્તિ પોતાને પુનઃ જવાન બનાવી શકે છે. મધ્યપ્રદેશમાં પાલકોટના આદિવાસી જવાની વધારવાની દવાના રૂપમાં ઉપયોગ કરે છે. પૂનનર્વાની 2

કોઇ ના પ્રમાણપત્ર ની પરવા વગર બસ સારા કર્મ કરતા રહો એજ સાચી સમાજ સેવા છે.

છબી
કડવું સત્ય એક સાધુ નદી કિનારે પત્થર નું ઓશીકું બનાવી સૂતો હતો. ત્યાંથી પનિહારીઓ નીકળી.. એક કહે , "સાધુ થયો પણ મોહ ગયો નહિ. ઓશિકા વગર ન ચાલ્યું. પત્થર નું તો પથ્થર નું પણ ઓશીકું જોઈએ." સાધુએ તે સાંભળી પત્થર ફેંકી દીધો...   ત્યાં વળી બીજી બોલી ,  " સાધુ થયો પણ તુમાખી ગઈ નહિ. આપણે જરાક બોલ્યા એમાં તો પથ્થર ફેંકી દીધો."       સાધુ વિચારે કે હવે શું કરવું !  ત્યાં તો ત્રીજી બોલી ,  "મહારાજ બધા તો બોલ્યા રાખે તમે તમારે હરી ભજન કરો."    પરંતુ , ચોથી એ એકદમ સાચી વાત કરી.  "મહારાજ , તમે બધું છોડ્યું પણ તમારું ચિત્ત ન છોડ્યું. નહિતર આ લોકો ની વાત માં ધ્યાન ન આપત." સાચી વાત છે ને !!! લોકો આપણું અપમાન કરવા નિંદા કરવા દ્વેષ કરવા ઉતારી પાડવા હંમેશા તૈયાર જ હોય છે. ∆  ઊંચે જોઈને ચાલો તો કહેશે કે ,  અભિમાની છે. ∆ નીચું જોઈને ચાલો તો કહેશે કે , જાણે મોટો લાટ સાહેબ હોય એમ કોઈ સામે જોતો નથી. ∆ આંખ બંધ રાખી બેસો ,  તો  કહેશે કે દુનિયા સાથે લેવા દેવા નથી. ∆  બધે જોયા રાખશો તો કહેશે કે ચકળ વકળ જોયા રાખે છે. નજર કેવી છે , જો તો....  ∆  આંખ ફોડી નાખો તો કહેશ

જાણો કયા દિવસે કઈ દાળ ખાવી જોઈએ

છબી
જાણો કયા દિવસે કઈ દાળ ખાવી જોઈએ, જેથી હંમેશા આપને સ્વાસ્થ્ય, બુદ્ધિ અને ધનલાભ રહે…દાળ કોઈપણ હોય, દરેક દાળ અને કઠોળ આપણાં સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે. તેમાંય જો શાકાહારી વ્યક્તિ હોય તેમના માટે પ્રોટીનની માત્રા પૂરતા પ્રમાણમાં મેળવવા માટે દાળ જ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. તેમાંથી સૌથી વધુ માત્રામાં શરીરને જોઈતું પ્રોટીન, કેલ્શિયમ અને અન્ય જરૂરી વિટામિન અને મિનરલ્સ મળી રહે છે. પરંતુ જો તમે દરરોજ તમારા ભોજનમાં તેને લેવાનું રાખો તો તે તમારા માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે. આનાથી તમારા સ્વાસ્થ્ય પર સારી અસર થશે, એટલું જ નહીં પરંતુ દાળ સંબંધિત કેટલીક કાળજી રાખશો તો તે તમારી બૌદ્ધિક ક્ષમતા અને ધનલાભ વિશેની બાબતો પર પણ સારી અસર કરશે..તમે જો તમારી ખાણીપીણીનું ધ્યાન દિવસના હિસાબે અને વારને અનુસરીને કરશો તો ખૂબ લાભદાયી થશે. આવો જાણીએ, કયા વારે કઈ દાળ ખાવી જોઈએ. જેથી તમારા જીવનમાં સુખ, સંમૃદ્ધિ અને ધનલાભ થાય.રવિવારરવિવારે સૌ કોઈ પોતાના ઘરમાં ખૂબ આરામથી જમવાનું બનાવવા ઇચ્છે છે અને નિરાંતે જમવા બેસે છે. લોકો રવિવારે ફિસ્ટ બનાવીને એ બધું જ જમવા ઇચ્છે છે, જે તે આખું અઠવાડિયું નથી ખાઈ શકતાં.

ભૂખ્યા પેટે કરો લસણનું સેવન , આ સમસ્યામાંથી ચમત્કારી રીતે મળશે રાહત.

છબી
ભૂખ્યા પેટે કરો લસણનું સેવન , આ સમસ્યામાંથી ચમત્કારી રીતે મળશે રાહત.મિત્રો આપણા ભારતીય આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે, જો લસણનું સેવન કરવામાં આવે તો આપણે યુવાન રહી શકીએ છીએ. સાથે સાથે ઘણી બધી બીમારીઓમાં દવાનું પણ કામ કરે છે. જેમ કે કબજિયાત, બવાસીર, કાનનો દુઃખાવો, બ્લડ પ્રેશર અને ભૂખને ખૂલવામાં પણ મદદરૂપ થાય છે. લસણ એક કુદરતી એન્ટીબાયોટિક વસ્તુ છે. જે આપણા શરીરમાં ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પરંતુ આપણે ત્યાં લસણનો ઉપયોગ મોટા ભાગે ભોજનમાં સ્વાદને વધારવા માટે થાય છે. જેના ઉપયોગથી ખાવામાં સ્વાદ પણ સારો આવે છે. માટે ભારતમાં તેનો ઉપયોગ શાક બનાવવા માટે ખુબ જ કરવામાં આવે છે.પરંતુ આયુર્વેદ અનુસાર જોઈએ તો માત્ર એક જ લસણની કળી આપણા શરીરને ઘણી બીમારીથી દુર રાખે છે. લસણ માત્ર આપણા જમવાનો સ્વાદ જ નથી વધારતું, પરંતુ તે આપણા સ્વાસ્થ્યનું ખુબ જ ખ્યાલ રાખે છે. પરંતુ જો માત્ર લસણની કળીનું સેવન ભૂખ્યા પેટે કરવામાં આવે તો આપણા શરીર માટે અમૃત સમાન સાબિત થાય છે. તો ચાલો જાણીએ લસણની કળીથી શું શું ફાયદા થાય છે. મિત્રો આજના સમયમાં લોકોને ભૂખ ઓછી લાગવાની પણ સમસ્યા હોય છે. ખાસ કરીને જે લોકો

આ રીતે શરીર પરના મસાને કરો જડમૂળમાંથી દુર, અપનાવો કુદરતી ઉપાય

છબી
આ રીતે શરીર પરના મસાને કરો જડમૂળમાંથી દુર, અપનાવો કુદરતી ઉપાય. શેર જરૂર કરજો.મિત્રો આપણા ખોરાક આજકાલ ખુબ જ દિવસેને દિવસે ખુબ જ ખરાબ થઇ રહી છે. કેમ કે આજે લોકો સાત્વિક ખોરાક કરતા તામસી ખોરાક વધારે પસંદ કરે છે. તામસી ખોરાક આપણા શરીરમાં ઘણા પ્રકારે નુકશાન કરે છે. સાથે સાથે તેની અસર આપણા મગજ પર પણ પડે છે. પરંતુ આવા ખોરાક આપણને શારીરિક રીતે ઘણી સમસ્યાઓ આપે છે. તેમાંની એક સમસ્યા છે શરીર પરના મસા. સામાન્ય રીતે શરીર પરના મસા આપણને પહેલા નડતરરૂપ ન લાગે. પરંતુ સમય જતા તે આપણને અણગમો લાગવા લાગે છે.શરીર પર થતા મસા નાના દાણા જેવા હોય છે, અને તેને અડવાથી કોઈ દુઃખાવો કે સમસ્યા નથી થતી. પરંતુ તે આપણા શરીરની ચામડીની સમસ્યા છે એવું પ્રતીત થાય છે. એક મસા બાદ અન્ય મસાઓ પણ ફૂટી નીકળતા હોય છે. મોટા ભાગે આપણા શરીરમાં મસા  ડોક અથવા ખભાના ભાગે જોવા મળે છે. મસા ઘણી વાર મોટા પણ થઇ જતા હોય છે અને તેને કઢાવવા પણ પડતા હોય છે. મસા થવાનું મુખ્ય કારણ છે હ્યુમન પેપીલોમાં વાયરસ. જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેણે હ્યુમન પેપીલોમાં વાયરસ વધુ અસર કરે છે.તો આજે અમે તમને આ લેખમાં જણાવશું અમુક ઘરેલું ઉપ

માછલીને લોટની ગોળી ખવડાવવાથી શું ખરેખર પુણ્ય મળે? પ્રકૃતિ પર પ્રશ્નાર્થ?

માછલીને લોટની ગોળી ખવડાવવાથી શું ખરેખર પુણ્ય મળે? પ્રકૃતિ પર પ્રશ્નાર્થ? આજકાલ જીવદયાના નામે ઘણી ન કરવાની પ્રવૃતિઓ થાય છે અને ભોળા લોકો પાસે કરાવવામાં આવે છે. સમાજમાં રહેતા ભોળા લોકો આવી વાતમાં ભોળવાઈને આંધળું અનુકારણ કરતાં સહેજ પણ નથી વિચારતા. પરંતુ એ જીવને આ બધુ ખવડાવવાથી શું નુકશાન થાય છે, તે અંગે આપણે ક્યારેય વિચાર કર્યો? નહીં..!! કારણ આપણને પૂણ્ય જોઈએ છે, ભલેને પછી એ પાપ થઈને મળે, ખરું ને! ઘણી બધી એવી બાબતો હશે, જે કરતાં પહેલા આપણે પાંચસો વાર વિચાર કરતાં હોઈશું, પણ પાપ-પુણ્ય કે આપણાં લાભની વાત આવે એટલે કોઈપણ ખરાઈ કર્યા વગર આપણે અનુકરણ કરવા માંડીએ છીએ. પરંતુ આવું ન કરતાં, પહેલા આપણે હકીકત પણ જાણવી જોઈએ. પાણીમાં વિચરતી માછલીનો સાચો ખોરાક નાના જંતુઓ અને સેવાળ છે, જ્યારે આવી માછલીનો શિકાર પાણીમાં રહેતા પક્ષીઓ કરે છે. જે એકબીજા સાથે પરસ્પર જોડાયેલા છે અને એકબીજા પર આધાર રાખે છે. આપણાં શહેરમાં આવેલા અનેક જળાશયો ઉપર તમે જશો ત્યારે જોશો કે, કેટલાક લોકો જળાશયમાં લોટની ગોળીઓ કે મમરા ઘા કરતાં હોય છે. જેનો ઉદ્દેશ્ય ખરાબ નથી, પરંતુ તેઓ ક્યાંક’ને ક્યાંક જળાશયને દૂષિત કરીને પર્યાવરણને નુકશાન પહો

સફેદ વાળ થી છુટકારો મેળવવા માટે આટલું કરો.

છબી
આજકાલની ભાગતી દોડતી જિંદગીમાં માનસીક તણાવ,દવાઓને કારણે ઓછી ઉમરમાં જ અમુક લોકોનાં વાળ સફેદ થઈ જાય છે. આ સફેદ વાળથી બચવા માટે ઘણા લોકો રાસાયણોનો ઉપયોગ કરે છે જેનાથી ઘણીવાર વાળ વધુ સફેદ થઈ જાય છે.લોકોની સામે આવી રહેલી આ તકલીફને જોતા અમે આજ તમારા વાળને કાળા કરવાનાં અમુક ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ, જેને તમે ઘરમાં જ ઉપયોગ કરીને પોતાના માથા પર કાળા અને ઘાટા વાળ જોઈ શકો છો. નાની ઉમરમાં વાળ સફેદ થઈ જવાની સમસ્યાને રોકવા માટે અમે શહેરનાં અમુક બ્યુટીશીયન સિવાય અમુક આયુર્વેદના જાણકારો સાથે પણ વાતચીત કરી. જેમને અમને ન ફક્ત નાની ઉમરમાં વાળ સફેદ થવાથી રોકવાનાં ઉપાય વિશે જણાવ્યું, પરંતુ વાળ શામાટે સફેદ થઈ રહ્યા છે તેના સંબંધમાં પણ જણાવ્યું.૧. આદુનાં રસને મધમાં મેળવી લો. આ વાળ પર ઓછામાં ઓછા અઠવાડિયામાં બે વાર નિયમિત રૂપથી લગાવો. તેનાથી ધીરે-ધીરે વાળ સફેદ થવાનું ઓછું થઈ જશે.૨. વાળને સફેદ થવાથી રોકવાનો એક અન્ય પ્રકાર હેઠળ ૧/૨ કપ નાળિયેર તેલ કે જૈતુનનાં તેલને હળવું ગરમ કરો. તેની અંદર ૪ ગ્રામ કપૂર ઉમેરી દો. જ્યારે કપૂર સારી રીતે મિક્સ થઈ જાય તો આ તેલથી માલિશ કરો. તેનું માલિશ અઠવાડિયામાં એકવાર ક

આજકાલ ભાગદોડની લાઈફમાં શાંતિ વાળી ઊંઘ માટે આટલું કરો

છબી
આજકાલ ભાગદોડની લાઈફમાં લોકો પાસે બીજા માટે તો નહિ જ, પરંતુ પોતાના માટે પણ સમય નથી હોતો. સમયની સાથે ભાગતા-ભાગતા લોકો પોતાને સમય આપવાનું જાણે ભૂલી ગયા છે.કોઈને ઓફિસનું પ્રેશર છે, તો કોઈને અભ્યાસનું. કોઈ ઘરની ચિંતાઓથઈ ઘેરાયેલું છે, તો કોઈને સંબંધ ટકાવવાનુ ટેન્શન. કોઈના મગજમાં દરેક વખતે માત્ર કરિયરની જ વાતો ચાલતી હોય છે, તો કોઈ બસ ઘરના કામોમાં જ ફસાયેલુ રહે છે. આવી અનેક બાબતો એવી છે, જેને લઈને દુનિયામાં દરેકકોઈ ટેન્શનમાં છે. આ તણાવથી મુક્તિ મેળવવા માટે દરેક કોઈ પ્રયાસો તો કરે છે, પણ બધા સફળ નથી થતા.કેટલાક લોકો દવાઓ ખાય છે, તો કેટલાક સમસ્યાઓથી દૂર ભાગે છે. પરંતુ આજે અમે તમને આ સમસ્યાનુ એકદમ સરળ સોલ્યુશન આપીશું.જો તમને તણાવથી મુક્તિ જોઈતી હોય અને તમારી શાંતિવાળી ઊંઘ પાછી જોઈતી હોય તો તેના માટે એક બહુ જ સરળ રસ્તો છે. આ રીત અપનાવીને તમારો તણાવ ચપટી વગાડતા ગાયબ થઈ જશે.આ માટે જરૂરી છે તમાલપત્ર. હા, તમાલપત્ર દરેક કિચનમાં આસાનથી ઉપલબ્ધ થઈ રહે છે. તે તમારા તણાવને દૂર કરવામાં મોટી મદદ કરશે. તમાલપત્ર માત્ર 5 મિનીટમાં તમારો તણાવ દૂર કરવાની ક્ષમતા રાખે છે.એક રશિયન સ્ટડીમા આ વાતનો ખુલાસો થયો

કબજીયાત થી છો પરેશાન? આ રહ્યા ઉપાયો

છબી
કબજિયાત એક એવી સમસ્યા છે, જેનાથી આપણા દેશના જ નહીં, પરંતુ દુનિયાના કરોડો લોકો પરેશાન છે. કબજિયાતને કારણે એસિડિટી, માથાનો દુખાવો, ગેસ, અનિદ્રા જેવી બીજી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. અહીં કબજિયાતને દૂર કરવાના કેટલાક સરળ અને અક્સીર ઘરગથ્થુ ઉપાય સૂચવવામાં આવ્યા છે. ઈસબગુલ ઈસબગુલને સંસ્કૃતમાં ‘સ્નિગ્ધબીજમ’ પણ કહેવામાં આવે છે. તે ફાઈબરથી ભરપૂર છે અને તે લેક્ઝેટિવ છે. તે કબજિયાત અને ડાયેરિયા બન્નેમાં ગુણકારી છે. રાત્રે બે ચમચી ઈસબગુલને એક ગ્લાસ પાણી કે દૂધમાં ભેળવી દો. સવારે તેમાં એક ચમચી ખાંડ ઉમેરીને પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થશે. ઈસબગુલની કોઈ આડઅસર નથી. તમે દરરોજ તેને ઉપયોગ કરી શકો છો. અળસી અળસી એટલે કે ફ્લેક્સ સીડમાં પ્રચૂર માત્રામાં ઓમેગા- 3 ફેટી એસિડ છે, જે આરોગ્યપ્રદ છે. અળસીને પીસીને પાઉડર બનાવી લો. એક ચમચી પાઉડરને રાત્રે એક ગ્લાસમાં પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીને ગાળીને ખાલી પેટે પી જાઓ. આનાથી કબજિયાતમાં રાહત થશે. ત્રિફળા ચૂર્ણ કબજિયાતને દૂર કરવા માટે ત્રિફળા ચૂર્ણને ઉત્તમ માનવામાં આવે છે. આ આયુર્વેદિક ઔષધ છે, જે આમળાં, હરડે અને બહેડાના મિશ્રણથી બને છે. તેથી તેને ત્રિફળ

અગ્નિમુખ ચૂર્ણ

અગ્નિમુખ ચૂર્ણ  હિંગ ૧૦ ગ્રામ, વજ ૨૦ ગ્રામ, પીપર 30 ગ્રામ, સુંઠ ૪૦ ગ્રામ, અજમો પ0 ગ્રામ, હરડે 90 ગ્રામ, ચિત્રકમળ ૭૦ ગ્રામ અને કુક ૮0 ગ્રામ લઈ બધાંને ભેગાં ખાંડી બનાવેલા ચુર્ણને અગિનમુખ ચૂર્ણ કહે છે. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ સહેજ નવશેકા પાણી સાથે લેવાથી અજીર્ણ, શૂળ, બરોળવદ્ધિ, મળાવોધ, ઉદરરોગ, ગેસ, ખાંસી અને દમ મટે છે. પાચનની ગરબડમાં આ ચૂર્ણ ખૂબ જ ઉપયોગી છે. એ જઠરાગિન પ્રદીપ્ત કરે છે. રોગ અનુસાર આ ચૂર્ણ મધ, દહીં કે છાસ સાથે લઈ શકાય. સુચના: કોઈ અનુભવી ડૉક્ટરની સલાહ વગર જાતે દેશી દવાઓ લેવામાં જોખમો રહેલાં છે.

ભારતવાસી પોતાની પ્રાચીન સંસ્કૃતિ માટે ગૌરવનો અનુભવ કરી શકે તેમ છે.

છબી
*ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીની આત્મકથામાં પડેલો આ પ્રસંગ વાંચીને દરેક ભારતવાસી પોતાની પ્રાચીન સંસ્કૃતિ માટે ગૌરવનો અનુભવ કરી શકે તેમ છે.* *ભારતના મહાન સંગીતકાર ઓમકારનાથ ઠાકુર એ દિવસોમાં ઇટાલીના પ્રવાસે ગયેલા. * *ભારતના એ મહાન સંગીતજ્ઞના માનમાં મુસોલિનીએ એક ભોજન સમારંભનું આયોજન કરેલ. * *આ રાજકીય ભોજન સમારંભમાં ઓમકારનાથ ઠાકુરની સાથે ઇટાલીમાં વસેલા ઘણા અગ્રગણ્ય ભારતીયો તથા ભારતના દૂતાવાસના સભ્યોને પણ ઉપસ્થિત હતા..* *સમારંભમાં મુસોલિનીએ ભારતની પાંચ હજાર જૂની સંસ્કૃતિની મજાક કરતા બધા મહેમાનોની વચ્ચે ઓમકારનાથ ઠાકુરને કહ્યું કે, 'મી. ઠાકુર મેં સાંભળ્યું છે કે તમારા દેશમાં કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે આજુબાજુના વિસ્તારની બધી ગાયો નાચવા લાગતી, મોર કળા કરવા લાગતા, ગોપીઓ સૂધબૂધ ખોઈને કૃષ્ણ જ્યાં વાંસળી વગાડતા હોય ત્યાં દોડી આવતી,શું તમે આ વાતને માનો છો?'* *ઇટાલીના સરમુખત્યારને ભારતના એ સપૂતે ભોજન સમારંભમાં બધાની વચ્ચે જે કરી બતાવ્યું તે જાણીને પ્રત્યેક ભારતીયનું મસ્તક ગૌરવથી ઊંચું થઈ જશે... * *ઠાકુરે કહ્યું, 'કૃષ્ણ જેટલું તો મારું સાર્મથ્ય નથી કે નથી સંગીતની બાબતમાં મ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ