Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

બે ટીપા લગાવો અને વર્ષ જૂના ધાધર અને ખંજવાળ તથા તેના ડાઘને ભગાઓ

માત્ર આ વસ્તુના બે ટીપા લગાવો અને વર્ષ જૂના ધાધર અને ખંજવાળ તથા તેના ડાઘને ભગાઓ💁માત્ર આ વસ્તુના બે ટીપા લગાવો અને વર્ષ જૂના ધાધર અને ખંજવાળ તથા તેના ડાઘને ભગાઓ 💁🌿 મિત્રો આજના યુગમાં જમવાનું વ્યવસ્થિત ન હોવાને કારણે અથવા તો કોઈ અન્ય કારણો સર ચામડીના રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેમાં સૌથી જટિલ અને સરળતાથી ન દૂર થાય તેવી બીમારી એટલે ખરજવું, ખંજવાળ વગેરે. અને તમે ક્યારેક અનુભવેલું હશે કે ઘણી અલગ અલગ દવા બદલાવો ત્યારે તેનો યોગ્ય ઈલાજ થતો હોય છે તેમ છતાં પણ તેના ડાઘને જતા ઘણો લાંબો સમય લાગતો હશે અને સામે તેટલો જ ખર્ચો પણ ભોગવવો પડતો હોય છે મોંઘી મોંઘી ક્રીમ કે ટ્યુબ વગેરેનો.🌿 પરંતુ આજે અમે ડાઘ ખરજવું ખંજવાળ વગેરે જેવી સમસ્યાનો એવો ઈલાજ લાવ્યા છીએ જેમાં તમારે માત્ર બે ટીપા જ આ ઉપચારના કાફી રહેશે તેને દૂર કરવા માટે અને આ ઉપચાર અપનાવ્યા બાદ કોઈ પણ ડાઘ નહિ રહે રોગ જડમૂળમાંથી દૂર થશે અને તમારી સ્કીન હતી તેવી જ થઇ જશે.🌿 મિત્રો પહેલાના જમાનામાં કોઈ દવાઓ ન હતી ત્યારે તે લોકો કોઈ પણ સમસ્યા માટે આયુર્વેદિક ઉપચાર જ અપનાવતા હતા. પરંતુ આજના લોકો આ વસ્તુ ભૂલતા ગયા છે તો મિત્રો આજે અમે તમને તેમાંથી જ એક આયુર્વેદિક ઉપચાર જણાવશું કે જે અત્યારે મળતી દવાઓ કરતા વધારે અસરકારક છે અને તે દરેક પ્રકારના ડાઘ, ખંજવાળ અને ખરજવાને દૂર કરશે.🌿 આ ઉપચાર માટે માત્ર ત્રણ જ વસ્તુ જોઇશે લીમડાનું તેલ, કપૂર અને હળદર.🌿 આ ઉપચાર બનાવવા માટે જોઇશે લીંમડાનું તેલ. એક થી બે ચમચી લીમડાનું તેલ લેવાનું છે.🌿 બીજી વસ્તુ છે કપૂર. તો મિત્રો નાની નાની બે કપૂરની ગોળી લેવાની છે એટલે કે તેને ક્રશ કરશો એટલે લગભગ એક ચમચી જેટલું કપૂર થશે. હવે તે કપૂરને હાથ વડે ક્રશ કરીને તમારે તેલમાં મિક્સ કરવાની છે. હવે તેમાં આપણે ઉમેરવાની છે હળદર. અડધી ચમચી હળદર મિક્સ કરવાની છે. હવે ત્રણેય વસ્તુને મિક્સ કરી દો.🌿 મિત્રો હવે આપણો ઉપચાર તૈયાર છે. તો હવે તેને અસરકારક જગ્યાએ કંઈ રીતે લગાવવું તે જાણી લઈએ. તો તેને લગાવવા માટે એક રૂ નો ટૂકડો લેવાનો છે અને તેને આપણે બનાવેલ મિશ્રણમાં બોળવાનું છે. ત્યારબાદ તેને અસરકારક જગ્યાએ ડાઘ પર લગાવવાનું છે અને હળવા હાથે એક મિનીટ ઘસીને લગાવવું.🌿 મિત્રો હાથ વડે આ ઉપચાર લગાવવાની ભૂલ ક્યારેય ન કરવી. કારણ કે હાથ વડે લગાવશો તો તેનું ઇન્ફેક્શન વધારે ફેલાશે તેથી હંમેશા તેને રૂ ની મદદથી જ લગાવવું.🌿 મિત્રો આ ઘરેલું ઉપચાર દ્વારા કોઈ પણ ડાઘ ખરજવું કે ખંજવાળ મટાડી શકીએ છીએ. પછી ભલેને તે ૧૦૦ વર્ષ જૂનું પણ કેમ ન હોય. તો મિત્રો હવે જ્યારે પણ આ સમસ્યા થાય તો સીધા ડોક્ટર પાસે જવાને બદલે આ ઉપચાર જરૂર અપનાવો.🌿 હવે મિત્રો વાત કરીએ આ ઉપચારની અસરકારકતાની તો મિત્રો આપણે અહીં લીમડો લીધો છે તો તેના ગુણો વિશે તો લગભગ બધાને જાણ હશે જ કે કોઈ પણ ચામડીના રોગ માટે વપરાતી વસ્તુ હોય તેમાં એન્ટીબેકટેરીયલ ગુણો હોય છે. માટે તે સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. કપૂર તે સમસ્યાને આગળ ફેલાવતું અટકાવે છે. જ્યારે હળદરમાં પણ એન્ટીબેકટેરીઅલ અને એન્ટી ફંગશના ગુણો રહેલા છે. જે ડાઘને દૂર કરે છે. આપણી સ્કીનને પહેલા જેવી બનાવવામાં મદદ કરે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ