Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

રાત્રે સુતા પહેલા ખાવ આ એક વસ્તુ તમારા પેટમાં જમા થયેલો તમામ કચરો થઇ જશે એકદમ સાફ.

રાત્રે સુતા પહેલા ખાવ આ એક વસ્તુ તમારા પેટમાં જમા થયેલો તમામ કચરો થઇ જશે એકદમ સાફ.હાલ અત્યાર ના આ ઝડપી જીવનશૈલી મા રોજબરોજ ની વ્યસ્ત જીવન ને લીધે કોઇપણ વ્યક્તિ પાસે સમય જ નથી. હાલ નો માનવી એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેને પોતાના શરીર નું પણ ધ્યાન નથી રાખી શકતા. સમય ના અભાવ ને લીધે ખાવાપીવા ની બાબત મા પણ તેઓ બેદરકારી રાખતા હોય છે. આવું અવારનવાર થવા ને લીધે માનવ શરીર ઘણા પ્રકાર ની ગંભીર બીમારીઓ નો શિકાર બની જતો હોય છે.આવી સમસ્યાઓ માટે ઘણા લોકો ઘર ની વાનગી કરતા બહાર નુ ભોજન વધુ આરોગતા હોય છે. જે વ્યક્તિઓ વધુ પડતું નિયમિતપણે બહાર ના ખોરાક નું સેવન કરતા હોય છે તેવા વ્યક્તિઓ ને પેટ થી લગતી ઘણી પ્રકાર ની સમસ્યા થવા લાગે છે. આ પીડા એટલી અસહ્યનીય હોય છે કે જેના થી વ્યક્તિ કંટાળી જતો હોય છે. આવી બધી ખરાબ કુટેવો ના કારણે પેટ ને લગતી ઘણી સમસ્યાઓ થઇ આવે છે.પેટ મા ગેસ થવો, બળતરા થવી, કફ થવો, કબજિયાત રેહવો, વાત્ત, પિત્ત, ખોરાક નુ બરોબર પાચન ન થવું વગેરે જેવી ઘણી સમસ્યાઓ આજ દરેક વ્યક્તિઓ મા સામાન્ય રીતે જોવા મળે છે. પરંતુ આ સામાન્ય લાગતી સમસ્યાઓ ઘણીવાર આગળ જતા એક મોટું સ્વરૂપ ધારણ કરી ઘણી મોટી મુશ્કેલી ને આમંત્રણ આપતી હોય છે. આથી જ લોકો ને આવી તકલીફો ને લીધે ઘણીવાર ગંભીર રોગો નો પણ સામનો કરવો પડતો હોય છે..તો આવી તમામ પ્રકાર ની મુશ્કેલીઓ માંથી છુટકારો મેળવવો હોય તો તેનો એક માત્ર ઉપાય છે કે પેટ નિયમિત રીતે સાફ હોય. બહાર નો ખોરાક ખાવા ને લીધે માનવ શરીર મા જે કોઈ પણ ગંદકી એકઠી થઇ હોય તેને બહાર કાઢવી પડે. તો આજ ના આ આર્ટીકલ મા એક એવો સૌથી સરળ અને ઉત્તમ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારા પેટ થી લગતી દરેક સમસ્યા નું સમાધાન કરશે.ઘણા માણસો ને તમે જોયા જ હશે કે તેઓ પેટ ની સફાઈ માટે નિયમિત દવાઓ નુ સેવન કરતા હોય છે. પરંતુ આ રીત નો ઉપયોગ ટાળવો. પરંતુ પેટ ની સફાઈ માટે આજ ના આર્ટીકલ મા દર્શાવેલ કુદરતી અને એકદમ આયુર્વેદિક ઉપચાર નુ અનુસરણ કરવું જોઈએ. તો ચાલો જાણીએ આ કઈ વસ્તુ વિષે વાત કરવામાં આવે છે. તમામ લોકો ડ્રાયફ્રૂટ તો ખાતા જ હોય છે. તે અનેક રીતે આપણ ને ફાયદો આપતા હોય છે. પરંતુ આજ ના આ લેખ મા વાત કરવામા આવે છે અંજીર વિશે.આ અંજીર ઉપરોક્ત જણાવેલ તમામ રોગો માટે એક અકસીર ઈલાજ સાબિત થઇ શકે તેમ છે. આ અંજીર મા ફાયબર નુ પ્રમાણ વિપુલ માત્રા મા હોય છે, આશરે એક અંજીર મા ૧.૪૫ ગ્રામ જેટલું ફાયબર મળી રહે છે. આ અંજીર નું સેવન કબજિયાત માટે ઘણું મહત્વ નુ માનવામા આવે છે. તે પાચનતંત્ર મા થતી તમામ પ્રકાર ની ગડબડી ને થોડા જ સમય ના સેવન થી દુર કરી નાખે છે.જો રાત ના સમયે જો ઊંઘતા પહેલા માત્ર ત્રણ નંગ અંજીર નુ સેવન કરવામા આવે તો સવારે ઉઠાતા ની સાથે જ પેટ ની સફાઈ એકદમ સરળ રીતે થઇ જાય છે. કોઇપણ પ્રકાર ની પેટ થી લગતી સમસ્યાઓ માટે આ ઉપાય કારગર સાબિત થાય છે. આ અંજીર ને એક રેસાવાળું ખોરાક તરીકે પણ ઓળખવામા આવે છે. આ પ્રકાર ના રેસાવાળા ખોરાક નું જો સેવન કરવામાં આવે તો તેના થી માનવ શરીર ના આંતરડા ની સફાઈ ખુબ જ સરળ રીતે થઇ જાય છે.આ રેશાવાળા ખોરાક નળી મા ફસાયેલી ગંદકી ને સાફ કરે છે અને મળ વાટે તેને બહાર કાઢવામા મદદરૂપ થાય છે. આ રીતે જો નિયમિત ત્રણ અન્જીર નુ સેવન રાત ના સમયે કરવામાં આવે તો સવારે પેટ ની સફાઈ એકદમ સરળ રીતે થઇ જાય છે અને પેટ થી લગતી કોઈ પણ સમસ્યા હોય તે ધીરે-ધીરે દુર થવા લાગે છે. ઘણા વ્યક્તિઓ ને બહાર ના ભોજન ને લીધે ઝાડા ની પણ સમસ્યા રહ્યા કરતી હોય છે.આવી સમસ્યા જે લોકો ને સર્જાતી હોય તેમના માટે પણ આ અંજીર નુ સેવન ઘણું ફાયદાકારક માનવામા આવે છે. આ અંજીર ના નિયમિત સેવન થી પાચનતંત્ર મા પણ ઘણો સુધારો આવવા લાગે છે. આ સાથે જ પાચનતંત્ર સુધરતા પેટ થી લગતી તમામ સમસ્યાઓ જેવી કે કબજિયાત, બળતરા, ગેસ, કફ વગેરે ઉત્તપન્ન થતી નથી. આ અંજીર મા બીજા પણ ઘણા પ્રકાર ના પોષકતત્વો વિદ્યમાન હોય છે કે જે માનવ શરીર ને ઘણા રોગો થી બચાવે તેમજ રક્ષણ આપે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ