પોસ્ટ્સ

જાન્યુઆરી, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

વિટામીન બી–12 ના લક્ષણો, તેના ઉપાયો અને સારવાર જાણો

*વિટામીન બી–12 ના લક્ષણો, તેના ઉપાયો અને સારવાર જાણો* વિટામિન B-12 સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન B-12 આપણા મગજ, હૃદય, ત્વચા, વાળ અને હાડકાંને મજબૂત બનાવવા માટે જરૂરી છે. તે શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. વિટામિન B12 એ એક આવશ્યક પોષક તત્વો છે જે શરીરને ડીએનએ (DNA) બનાવવામાં મદદ કરે છે, મગજ અને નર્વસ સિસ્ટમનું પોષણ કરે છે, અને સ્વસ્થ લાલ રક્તકણોની રચનામાં મદદ કરે છે.  *B12 ની ઉણપના કારણો :* વૈજ્ઞાનિકોના રિસર્ચ અનુસાર મિનરલ વોટર કે RO નું ફિલ્ટર વાળું પાણી પીવાથી બી12 ની ખામી થાય છે. જ્યારથી આવું પાણી પીવાનું શરૂ કર્યું ત્યારથી આ ઉણપ દેખાવા લાગી. ત્યાર પહેલા બી12 શું એ પણ કોઈને ખબર નહોતી. માટે આવું મિનરલ વોટર મુખ્ય જવાબદાર છે. પાણી પછી ખોરાક. બહારનો મસાલા વાળો ખોરાક લેવાથી, લીલા શાકભાજી નહિવત લેવાતા હોવાથી પણ આવી ખામી સર્જાય છે. *B12ની ખામીના લક્ષણો :* હાથ પગના તળિયામાં બળતરા ભારે થાક (થાક) શક્તિનો અભાવ (અશક્તિ) ખાલી ચડવી ડિપ્રેશન હાડકામાં દુઃખાવો હાથ પગમાં ધ્રુજારી શ્વાસ ચક્કર  માથાનો દુખાવો નિસ્તેજ ત્વચા ધ્યાનપાત્ર ધબકારા (ધબકારા) સુનાવણી શરીરના અંદરથી આવતા અવાજો,...

તમને ભગવાનનો મહિમા સમજાઈ જશે અને શરીરને બગાડવાનો વિચાર પણ નહીં આવે.

અહોહો...એકવાર *"શરીરશાસ્ર"* નો અભ્યાસ કરો. તમને ભગવાનનો મહિમા સમજાઈ જશે અને શરીરને બગાડવાનો વિચાર પણ નહીં આવે. *લેખ આખો વાંચજો અને સૌને વંચાવજો* *(વૈજ્ઞાનિકો માનવ શરીરને જાણી શા માટે અચંબો પામી રહ્યા છે)* માનવ શરીર અદ્ભૂત છે 🩸 *મજબૂત ફેફસા* આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે.  🩸 *આવી કોઇ ફેક્ટરી નથી* આપણું શરીર દર સેકન્ડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર વખતે શરીરમાં 2500 અબજ રક્ત કોષો હોય છે. લોહીના એક ટીપામાં 25 કરોડ કોશિકાઓ છે.  🩸 *લાખો કિલોમીટર મુસાફરી* માનવ રક્ત દરરોજ શરીરમાં 1,92,000 કિલોમીટર મુસાફરી કરે છે. આપણા શરીરમાં સરેરાશ 5.6 લિટર લોહી છે, જે દર 20 સેકંડે એકવાર સમગ્ર શરીરમાં ફરી લે છે.  🩸 *ધબકારા* તંદુરસ્ત વ્યક્તિનું હૃદય દરરોજ 100,000 વખત ધબકે છે. તે વર્ષમાં 30 કરોડકરતાં વધુ વખત ધડકી ચૂક્યું હોય છે. હૃદયના પંમ્પિંગનું દબાણ એટલું વધારે હોય છે કે તે લોહીને 30 ફુટ જેટલું ઉપર ઉછાળી શકે છે.  🩸...

બાદનપર(જોડિયા)ના 50 માણસોના પ્રખ્યાત ઘૂટાની સામગ્રી તથા વસ્તુની યાદી

*બાદનપર(જોડિયા)ના 50 માણસોના પ્રખ્યાત ઘૂટાની સામગ્રી તથા વસ્તુની યાદી* *શાકભાજી* 1.બટેકા-5કિલોગ્રામ 2.દૂધી-1 કિલોગ્રામ 3.રીંગણાં- 2 કિલોગ્રામ 4.ટામેટા-2 કિલોગ્રામ 5.ડુંગળી લિલી-2 કિલોગ્રામ 6.ડુંગળી સૂકી-2 કિલોગ્રામ 7.લસણ લીલું-200 ગ્રામ 8.શક્કરિયા-1 કિલોગ્રામ 9.કોબીજ-1 કિલોગ્રામ 10.ફુલાવર 1.50 કિલોગ્રામ 11.ગુવાર-200 ગ્રામ 12.વાલોળ લિલી-500 ગ્રામ 13.વટાણા લીલા-2  કિલોગ્રામ 14.લિલી ચોરી-500 ગ્રામ 15.ગિસોડા-1 કિલોગ્રામ 16.કેળા-1કીલોગ્રામ 17.સફરજન-500 ગ્રામ 18.પાકા પપૈયા-2 કિલોગ્રામ 19.આદું-500 ગ્રામ 20.લિલી હરદર -250 ગ્રામ 21.મરચી તીખી-300 ગ્રામ 22.લીંબુ 1કિલો 500 ગ્રામ 23.કોથમરી-2 પુરીયા મોટા 24.સૂકું લસણ-200 ગ્રામ 25.લાલ મરચાં-1 કિલોગ્રામ (ચટણી માટે) 26.પાલખ-2 પુરી 27.તાંજરીયો મળે તો -1 પુરી 28.લિલી તુવેર-800 ગ્રામ *સલાટ માટે*  29.મૂળા-1 કિલોગ્રામ 30.કાકડી-1 કિલોગ્રામ 31.લિલી ડુંગળી -2 કિલોગ્રામ 32.ગાજર -1 કિલોગ્રામ*  *કરિયાણું* 33.નાયનોલ સેવ -500 ગ્રામ 34.લીજ્જત પાપડ-3 મોટા પેકેટ 35.મગદાળ-500 ગ્રામ 36.ચણા દાળ-500 ગ્રામ 37.કાશ્મીરી મરચું પાઉડર-100 ગ્રામ 38.હળદર-100 ગ્રામ 3...

કયું તેલ ખાઇ શકાય ? તમે જાણો છો.

" તલ ખાઈ શકાય  મગફળી ખવાય  સોયાબીન ખવાય  રાઈ ખવાય  માટે જ  .. આ દરેક ના તેલ ખાદ્યતેલ તરીકે ખાઈ શકાય .. પરંતુ .. દુનિયા માં કોઈ એકાદ પણ ગાંડો બતાવો કે જે " કપાસીયા " ખાતો હોય . (ડાહ્યા લોકો તો નથી જ ખાવાના ) .. .. તો આ કપાસીયા નું તેલ ખાવું શામાટે ??? નોંધ :- કપાસીયા દુધાળા પશુઓ ને દૂધ માં ફેટ વધે એટલે ખવડાવવા માં આવે છે .. જ્યારે કોઈ તેલ ને ફિલ્ટર કરવામાં આવે છે ત્યારે મહદઅંશે કોસ્ટિક સોડા, એસિડ અને બીજા કેમિકલ્સ  યુઝ કરવામાં આવે છે ખાવાના તેલ માં જેટલો સ્મોક પોઈન્ટ વધુ એટલું તેલ ઓછું બળે એટલા ટ્રાન્સફેટી એસિડ બને.  તેલ હમેંશા કાચું ખાઈએ એટલું વધુ ફાયદા કારક  આ ગહન વિષય છે. ઓમેગા 3, ઓમેગા 6, વિગેરે ઘણી ચર્ચાઓ થાય છે. કેનોલા ઓઈલ તે આપડા રાયડા ના તેલ માંથી જેનિટીકલી મોડીફાય કરેલ બિયારણ છે. જેમાં રાયડાની તીખાશ જે છે તે દૂર કરવામાં આવી છે. ભારત માં રાયડા નું તેલ રેપ સીડ ઓઈલ તરીખે વેચાય છે. કેનોલા ગરમ કરી શકાય તેવું તેલ છે અને સ્વાથ્ય માટે સારું છે તેવીજ રીતે રાયડાનું તેલ પણ સારું છે. દરેક તેલ માં વિવિધ પ્રકાર ના ફેટી એસીડ હોઈ છે.  શરીર ને વિવિધ પ...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

આધાશીશી