Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

સવારે પલાળેલી મગફળીનાં થોડા દાણા ખવડાવવાથી

🥜🥜🥜🥜🥜🥜🥜.                                      
હંમેશા લોકોને *બદામને રાત્રે પલાળીને સવારે ખાવાની આદત* હોય છે, કેમ કે બદામમાં એકથી વધીને એક બહુ જ ફાયદા હોય છે. તે આપણને તંદુરસ્ત રાખે છે. પંરતુ માર્કેટમાં વધી રહેલા *બદામ નાં ભાવોને કારણે રોજ બદામ ખાવું* મોંઘુ બની રહ્યું છે. પણ જો તમને *બદામનો ઓપ્શન* મળે,  જે તેના જેવો જ ફાયદો આપે. તમને જાણીને નવાઈ લાગશે કે મગફળી ખાવાથી એટલો જ ફાયદો થાય છે, જેટલો બદામ ખાઈને થાય છે. વિશ્વાસ નહિ આવે, પણ *મગફળી પલાળીને ખાવાના ફાયદા બહુ જ ઓછા* લોકો જાણે છે. સરળતાથી અને ઓછા ભાવે મળતી મગફળીનાં  અનેક ફાયદા છે. તેથી જ તેને *ગરીબોની બદામ* કહેવામાં આવે છે. તો આજે જાણી લો પલાળેલી મગફળી ખાવાનાં  ફાયદા.


– પલાળેલી મગફળી *બ્લડ સરક્યુલેશન કન્ટ્રોલ* કરીને શરીરને *હાર્ટ એટેક તેમજ અન્ય હાર્ટ પ્રોબ્લમથી* બચાવે છે. તેથી હાર્ટ નું સ્વાસ્થય સારું રાખવા માટે *મગફળી ખાવું લાભકારી છે.*


– જો તમે જીમમાં જાઓ છો, તો રોજ સવારે મગફળી પલાળીને ખાઓ. કેમ કે જીમ ગયા બાદ શરીરને પ્રોટીન અને કેલ્શિયમની જરૂર હોય છે. તેનાથી મસલ્સ ટોન્ડ થાય છે.


– તેમાં *ઓમેગા 6 ફેટી એસિડ* હોય છે. તે *સ્કીનના સેલ્સ* માટે બહુ જ ફાયદાકારક હોય છે. તેનાથી *રંગ ગોરો* થાય છે. *સ્કીન ની ચમક વધે છે.*


– *પોટેશિયમ, મેગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, સેલેનિયમ* નાં  ગુણોથી ભરપૂર મગફળીને પલાળીને *સવારે ખાલી પેટ* ખાવાથી *ગેસ અને એસિડિટીની તકલીફ દૂર થાય છે.*


– બાળકોને સવારે પલાળેલી મગફળીનાં  થોડા દાણા ખવડાવવાથી તેમાં રહેલા વિટામિન *આંખોની રોશની* અને *મેમરી શાર્પ* કરે છે. મગફળી ખાવાથી શરીર માં *રક્ત ની ઊણપ દૂર થાય છે.* તેનાથી શરીરમાં *ઉર્જા અને સ્ફૂર્તિ* પણ બની રહે છે.


– *મગફળી ભૂખને દૂર કરે છે.* રોજ તેને ખાવાથી *કેન્સર* પણ દૂર રહે છે. *મહિલાઓએ તેને નિયમિત ખાવી જોઈએ.* તેમાં રહેલા *એન્ટી-ઓક્સિડન્ટ, આયર્ન, કેલ્શિયમ અને ઝિંક શરીર* નાં  *કેન્સર સેલ સામે લડવામાં મદદ કરે છે.*


– રોજ પલાળેલી મગફળી ખાવાથી *બ્લડ શુગર* કન્ટ્રોલમાં રહે છે. તેનાથી તમે *ડાયાબિટીઝ* જેવી બીમારીથી બચીને રહી શકો છો. તેથી જો તમને શુગરની સમસ્યા છે, તો રોજ સવારે પાણીમાં રાતભર પલાળેલી મગફળીનાં  50 ગ્રામ જેટલા દાણા ખાઈ લેવાનાં .


– મગફળીમાં *વિટામિન ઈ* ભરપૂર માત્રામાં હોય છે. જે *સ્કીનની કોશિકાઓને ઓક્સીકૃત* થવાથી બચાવે છે અને *સ્વસ્થ* રાખે છે. તે *સૂર્યના યુવી કિરણોથી* પણ બચાવે છે.... 🥜🥜🥜🥜🥜🥜🥜.🥜.                                               

*⛑Dr. Mahendra Bheda⛑                                               Nutrition Specialist & Consultant... Mumbai

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ