પોસ્ટ્સ

જાન્યુઆરી, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

દહીં બનાવવામાં ઉપયોગી વરીયાળી

દહીં બનાવવામાં ઉપયોગી વરીયાળી આપણને પ્રશ્ન થાય કે આ પૃથ્વી પર જ્યારે પહેલીવાર દહીં બનાવવામાં આવ્યુ હશે ત્યારે મેળવણ શું નાખ્યુ હશે? તેનો જવાબ મોર્ડન સાયન્સે આપ્યો છે...!!! કે પહેલીવાર જયારે દહીં બનાવ્યુ હશે ત્યારે મેળવણ માટે દુધમાં વરીયાળીના દાણાં નાંખ્યા હશે. આધુનીક વિજ્ઞાન એવુ કહે છે કે છોડ પરથી ઉતરેલી પાકી વરીયાળીની ( કોઇપણ જાતની પ્રોસેસ કર્યા વગરની) સપાટી પર કુદરતી રીતે લેક્ટોબેસીલસ બેક્ટેરીયાનો ગ્રોથ થાય છે. આપણાં શરીરમાં જો લેક્ટોબેસીલસ ના હોય તો ડાયબીટીસ,થાઇરોઇડ, કેન્સર જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે. લેક્ટોબેસીલસ બેકેટેરીયા પ્રોબાયોટીક તરીકે આપણાં શરીરમાં કામ કરે છે. પેટમાં સ્વાસ્થ્યવર્ધક બેકટેરીયાની જાળવણી માટે આ લેકટેબેસીલસ બેકટેરીયા ખુબ જરુરી છે. ઇમ્યુનીટી વધારવામાં ખુબ ઉપયોગી છે આ બેકટેરીયા. ઘણીવાર આપણને એવુ થાય કે આપણી સંસ્કૃતીમાં જમ્યા પછી મુખવાસ કેમ ખાય છે? હવે સમજાયુ ને ? હવે જયારે તમે મુખવાસ તરીકે વરીયાળી ખાવ ત્યારે તે શેક્યા વગરની અને કોટેડ કર્યા વગરની હોય તે ખાસ ધ્યાન રાખજો. રોજ જમ્યા પછી મુખવાસ તરીકે વરીયાળી ખાવાથી તમારા શરીરમાં લેક્ટોબેસીલસની સંખ્યા વધશે અને તમન

*ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ?? વગેરે માહિતી તમારા માટે...*

🍛🍲 *ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ??  વગેરે માહિતી તમારા માટે...*  લેખ શાંતિથી વાંચજો, વિચારજો અને અનુસરણ કરશોજી... usefull લાગે તો બીજાને share કરવાનું ભૂલતા નહિ...    *આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટમાં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં ના હોવી જોઈએ જે પાચન ક્રિયાને રોકે....* આપણા દેશમાં એક ખુબ જ મોટી લેબોરેટરી છે જેનું નામ CDRI (CENTRAL Drug research institute) છે. રાજીવભાઈ ત્યાં ગયા, વેજ્ઞાનિકો સાથે વાત કરી કે તમે જણાવો કે ભોજનમાં એવી કઈ કઈ વસ્તુ છે જે આપણા ભોજનની કુદરતી સાકરને શરીર માટે મદદ રૂપ થવામાં અડચણ રૂપ થાય છે તો બધા વેજ્ઞાનિકોએ એક જ અવાજે જે વસ્તુનું નામ લીધું હતું,       *તેનું નામ ખાંડ હતું.* તેની જગ્યાએ શું ખાઈએ?         *જવાબ છે-ગોળ* ગોળ અને ખાંડમાં ફરક !  *બન્નેમાં ઘણો ફરક છે, ખાંડ બનાવવા માટે શેરડીના રસમાં ૨૩ ઝેર (કેમિકલ) ભેળવવા પડે છે અને તે બધા શરીરની અંદર તો જાય છે પરંતુ બહાર નથી નીકળી શકતા અને ગોળ એક જ એવો છે જે કોઈ પણ ઝેર ભળ્યા સિવાય સીધે સીધો બને છે. શેરડીના

આરોગ્ય વિશે દેશી ઔષધ

તાવ શરદી માં તુલસી, કાકડા માં હળદર, ઝાડા માં છાશ જીરું, ધાધર માં કુવાડીયો, હરસ મસા માં સુરણ, દાંત માં મીઠું, કૃમી માં વાવડિંગ, ચામડી માં લીંબડો, ગાંઠ માં કાંચનાર, સફેદ ડાઘ માં બાવચી, ખીલ માં શિમલકાંટા, લાગવા કે ઘા માં ઘા બાજરીયું, દુબળા પણાં માં અશ્વગંધા, નબળા પાચન માં આદુ, અનિંદ્રા માં ગંઠોડા, ગેસ માં હિંગ, અરુચિ માં લીંબુ, એસીડીટી માં આંબળા, અલ્સર માં શતાવરી, અળાઈ માં ગોટલી, પેટ ના દુખાવા માં કાકચિયા, ઉધરસ માં જેઠીમધ, પાચન વધારવા ફુદીનો, સ્ત્રીરોગ માં એલોવીરા અને જાસૂદ, શરદી ખાંસી માં અરડૂસી, શ્વાસ ખાંસી માં ભોંય રીંગણી,  યાદશક્તિ વધારવા બ્રાહ્મી, મોટાપો ઘટાડવા જવ, કિડની સફાઈ કરવા વરિયાળી, તાવ દમ માં ગલકા, વા માં નગોડ, સોજા કે મૂત્રરોગ માં સાટોડી, કબજિયાત અને ચર્મ રોગ માં ગરમાળો, હદયરોગ માં દૂધી, વાળ નું સૌંદર્ય વધારવા જાસૂદ, દાંત અને ચામડી માટે કરંજ,  મગજ અને વાઈ માટે વજ, તાવ અને અરુચિ માટે નાગર મોથ, શરીર પુષ્ટિ માટે અડદ, સાંધા વાયુ માટે લસણ, આંખ અને આમ માટે ગુલાબ, વાળ વૃધી માટે ભાંગરો, અનિંદ્રા માટે જાયફળ, લોહી સુધારવા હળદર, ગરમી ઘટાડવા જીરું, ત્રિદોષ માટે મૂળા પાન, પથરી માટે લીંબો

ખાટલો બનાવવા અને એને ભરવો એક વિજ્ઞાન છે. એમાં મગજ વાપરવું પડે. ખાટલો ભરવો એ ખુબ જ માઈન્ડ અને શારીરિક મુશ્કેલ કામ છે.

છબી
ખાટલો બનાવવા અને એને ભરવો એક વિજ્ઞાન છે. એમાં મગજ વાપરવું પડે. ખાટલો ભરવો એ ખુબ જ માઈન્ડ અને શારીરિક મુશ્કેલ કામ છે. આ ખાટલાને આપણે સૌ જાણીયે છીએ બસ હવે એને બહુ ઓછા લોકો ઘરમાં રાખે છે. જ્યારે આપણે સુઈ જઈએ ત્યારે લોહીનો પ્રવાહ માથા કે પગના બદલે લોહી પેટ તરફ વધુ જવું જોઈએ કારણ કે પેટમાં પાચન ક્રિયા આપળે સુતા હોય ત્યારે  પણ ચાલુ હોય છે. એટલે કે સૂતી વખતે પણ આપણને સ્વાસ્થ્ય લાભ પહોંચાડે તો એ એકમાત્ર ખાટલો જ છે. આ દુનિયામાં જેટલી પણ મન ગમતી આરામ ખુરશીઓ જોઈ લો તેમાં પણ ખાટલાની જેમ જ માથું અને પગ બન્નેને ઉપર અને પેટને નીચે રાખતા જોવા મળશે. ખાટલા ઉર સુવા વાળાને કમરનો દુઃખાવો કે સાંધાનો દુઃખાવો પણ નથી થતો. ખાટલાના પાયા તે મુજબ બનાવવામાં આવે છે કે તેની ઉપર કીડીઓ કે સાંપ, વીંછી કે અન્ય ઝેરીલા પ્રાણીઓ ચડી ન શકે. પણ આજે તો દરેક ઘરમાં ડબલ બેડ ઘુસી ગયા છે ને તે પણ ઘણી બીમારીઓનું ઘર છે. તમે તો અનુભવ્યું જ હશે કે ડબલ બેડની નીચે દિવસે પણ અંધારું રહે છે. અને ત્યાં સાફ સફાઈ પણ સારી રીતે નથી થઇ શકતી. હવે પહેલા કરતા ઘણી વધુ બીમારીઓ થાય છે કેમ કે આજકાલ તાપમાન કે હવામાં ભેજની માત્રા કોઈ પણ જીવ જંત

ખુબ જ ઉપયોગી ઋતુચર્યા

છબી

બાવળ કાઠિયાવાડ અને ગુજરાતમાં ઠેકઠેકાણે થાય છે

પગમાં બાવળનો કાંટો લાગ્યો હશે તેણે તો બાવળનું ઝાડ જોયું હશે.બાવળ કાઠિયાવાડ અને ગુજરાતમાં ઠેકઠેકાણે થાય છે. કુદરતે ઘણાં ઝાડો ઉગાડ્યાં છે, તેમ બાવળને પણ ઉગાડ્યો છે. બાવળની લાંબી સૂળો પગમાં ભૉકાઈ જાય તેટલા માટે નહિ, પણ તેનું લાકડું બહુ કામનું છે માટે બાવળ ઉપયોગી છે. બાવળનું લાકડું કઠણ છે. તે જલદી સડતું નથી. બળતણ તરીકે બાવળનાં લાકડાં બહુ વપરાય છે. લાકડું કઠણ હોવાથી લાંબો વખત બળે છે ને તેની આંચ સખત લાગે છે. બાવળને તમે જરૂર જોયો હશે .તે ભારતમાં બધી જગ્યાએ વગર ઉગાડયે જાતે જ ઉંગી જાય છે .જો આ બાવળ નામનું ઝાડ અમેરિકા કે બીજા વિદેશોમાં આટલા પ્રમાણમાં હોત તો આજે તે લોકો તેની પેટન્ટ કરાવી ને દવાઓ બનાવીને આપણી પાસેથી હજારો રૂપિયા લૂંટતા હોત ગરમીની ઋતુમાં તેની ઉપર પીળા રંગના ફૂલ ગોળાકાર ગુચ્છામાં આવે છે. અને શીયાળાની ઋતુમાં સીંગો ઉગે છે. બાવળના ઝાડ મોટા અને ઘાંટા હોય છે. તેનું લાકડું ઘણું મજબુત હોય છે. બાવળએ આફ્રિકા, મધ્ય પૂર્વ અને ભારતીઅ ઉપમહાદ્વીપની વતની એવી એક વનસ્પતિ છે આ વનસ્પતિ એક આક્રમણકારી પ્રજાતિ મનાય છે. તેનું શાસ્ત્રીય નામ એકાસીયા નાઈલોટીકા છે. આ સિવાય તેને ગમ એરેબિક ટ્રી , બબુલ/કીકર, ઈજિ

केवल सेंधा नमक का प्रयोग करने पर आप थायराइड और ब्लडप्रेशर से बचे रह सकते हैं, यही नहीं, आपका पेट भी ठीक रहेगा ।

છબી
🙏1- केवल सेंधा नमक का प्रयोग करने पर आप *थायराइड*  और  *ब्लडप्रेशर* से बचे रह सकते हैं, यही नहीं, आपका *पेट* भी ठीक रहेगा । 2- कोई भी रिफाइंड न खाकर तिल, सरसों, मूंगफली या नारियल के तेल का प्रयोग आपके शरीर को कई बीमारियों से बचायेगा, रिफाइंड में कई हानिकारक *कैमिकल*  होते हैं । 3- सोयाबीन की बड़ी को दो घंटे भिगोकर मसलकर झाग निकालने के बाद ही प्रयोग करें, यह झाग *जहरीली* होती है । 4- रसोई में एग्जास्ट फैन अवश्य लगवायें, इससे *प्रदूषित*  हवा बाहर निकलतीरहेगी । 5- ज्यादा से ज्यादा मीठा नीम /कढ़ी पत्ता खाने की चीजों में डालें, सभी का *स्वास्थ्य* सही रहेगा 6- भोजन का समय निश्चित करें, *पेट* ठीक रहेगा । 7- भोजन के बीच बात न करें, भोजन ज्यादा *पोषण*  देगा 8- भोजन से पहले पिया गया पानी *अमृत*, बीच का *सामान्य* और अंत में पिया गया पानी *ज़हर* के समान होता है । 9- बहुत ही आवश्यक हो तो भोजन के साथ गुनगुना पानी ही पियें, यह *निरापद* होता है । 10- सवेरे दही का प्रयोग *अमृत*, दोपहर में *सामान्य* व रात के खाने के साथ दही का प्रयोग *ज़हर* के समान होता है । 11- नाश्ते में *अंकुरित* अन्न शामिल करें, पोषण,

હાર્ટ એટેકથી બચવા અપનાવો

છબી

વહેલી સવારે ઉઠી ને આ 5 રોગો દૂર થાય છે

છબી
હાલના સમય ની વ્યસ્ત જીવનશૈલી એ લોકો ના જીવન પર એટલી અસર કરી છે કે, રાત ની ઊઁઘ અને બાકી નો દિવસ બંને ઉડવા નું શરૂ કરી દે છે. આ સમસ્યા ને કારણે કેટલા લોકો તનાવ માં આવે છે, જેના કારણે તેમના શારીરિક સ્વાસ્થ્ય ને જ અસર થાય છે પરંતુ, માનસિક સ્વાસ્થ્ય પણ બગડે છે. આ વ્યસ્ત જીવનશૈલી ને લીધે લોકો ને મોડી રાત સુધી જાગવા ની અને વહેલી સવારે જાગવા ની આદત બની ગઈ છે, જે દરેક કામદાર વ્યક્તિ ના જીવન નો એક ભાગ પણ બની ગઈ છે. તમે બધાના મોંઢેં થી સાંભળ્યું જ હશે કે, સવાર માં ઉભા થવાના અપાર ફાયદા છે, પરંતુ તેમનું પાલન કરવું એ દરેક ની વાત નથી. એ પણ ધ્યાનમાં લેવાની જરૂર છે કે, સૂર્ય ઉદય પછી જાગેલા માનવીઓ  માત્ર માનસિક જ નહીં પણ શારીરિક રીતે પણ નબળા હોય છે.સવારે મોડા ઉઠતા લોકો માં માનસિક બીમારી, મેદસ્વીપણું, આળસ, હૃદય સંબંધિત સમસ્યા ઓનો ભોગ બને છે. ફક્ત આ જ નહીં, તે તમારી વિચાર શક્તિ ને પણ અસર કરે છે, તેથી, સમયસર સૂઈ જવું અને વહેલા ઉઠવું તમને આ રોગો થી દૂર રાખી શકે છે. જો તમે પણ વિચારતા હશો કે, વહેલી સવારે ઉઠી ને કઈ બીમારી ઓ દૂર રાખી શકે છે, તો તમને એક નહીં પરંતુ, 5 એવા રોગો જણાવીશું, જે વહેલી સવારે

चित्त की चेतना के चार खंड

છબી
🌷चित्त की चेतना के चार खंड  १. पहला खंड - विज्ञान: जानने का काम करता है. २. दूसरा खंड - संज्ञा: पहचानने का काम करता है. मूल्याङ्कन भी साथ में करता है. ३. तीसरा खंड - वेदना: संवेदनशील होने का काम करता है. ४. चौथा खंड - संस्कार: प्रतिक्रया करने का काम करता है. (किसि एक परंपरा में इसी को मन, बुद्धि, चित्त, अहंकार कहा गया केवल शब्दों का अंतर है). १. छहों इन्द्रियों (आँख, नाक, कान, जीभ, त्वचा और मन) पर ये चार खंड काम करते है.. आँख पर कोई रूप आया, नाक पर कोई गंध आयी, कान पर कोई शब्द आया, जीभ पर कोई रस आया, त्वचा पर कोई श्पर्शव्य पदार्थ आया, मन पर कोई चिंतन आया तो सबसे पहले उस खंड का विज्ञान जागता है (कोई-न-कोई संवेदना होती है). मानस का पहला खंड सक्रिय होता है. उदहारण के लिए: कान पर कोई शब्द आया, मानस का पहला खंड “विज्ञान”: सक्रीय होता है, कान पर शब्द का विज्ञान जागा, पूरा शरीर एक प्रकार की (न्यूट्रल) तरंगों से तरंगित होने लगता है.  २. इतने में मानस का दूसरा खंड “संज्ञा”: पहचानने का काम करना शुरू करता – शब्द आया है ये खंड पहचानता ही नहीं मूल्यांकन भी कर देता है “गाली” का शब्द है

ગાય નું ખીરૂં... બળી નું આરોગ્ય ની દ્રષ્ટિએ પોષકમુલ્ય...

છબી
ગાય નું ખીરૂં...  બળી નું આરોગ્ય ની દ્રષ્ટિએ પોષકમુલ્ય...     સસ્તનધારી પ્રાણીઓ ની માદા જયારે બચ્ચાં  ને જન્મ આપે છે ત્યારે કુદરત એ માતા ના સ્તન માંથી નવજાત ને પોષણ આપવા જે પ્રથમ દૂધ નો સ્ત્રાવ કરાવે છે એને આયુર્વેદ માં *પીયૂષ* કહે છે ... ભાવપ્રકાશ માં દુગ્ધવર્ગ માં લખેલ છે કે, क्षीरं तत्काल सूताया घनं पीयूष मूच्यते ।  તરતજ વિયાયેલીનું ઘાટું દૂધ पीयूष - ખીરૂ કહેવાય છે.  પીયૂષ શબ્દ ની સંસ્કૃત વ્યુત્પતિ આ પ્રમાણે છે... पीयू प्रीतौ इतिसौत्रो धातुः तस्मात् पीयूरूषन्  ।  એટલે કે , જે તૃપ્તિ આપતું હોવાથી પ્રિતીકર છે એટલે પીયૂષ... લોકબોલીમાં જેને *ખીરૂં* કહેવામાં આવે છે અને અંગ્રેજી માં  *Colostrum* કહેવાય છે... આજે વાત કરવી છે,  દેશી નસલ ની ગીર કે કાંકરેજી ગાય ના વિયાણ ના બાદ મળતા ખીરાં ની... વિયાયેલ ગાય નું પ્રથમ ખીરૂં સામાન્યરીતે માનવ ઉપયોગ માં નથી લેતાં પણ બીજા - ત્રીજા દિવસ નું ખીરૂં ... સાકર મેળવી ને એને  ખમણ - ઢોકળાં ની જેમ વરાળ માં બાફી ને સરસ વાનગી બનાવાય છે...  જેને *બળી* કહે છે.  તમીલ નાડું માં આ "બળી" મીઠાઇ ની દુકાને Salem નામે વેચાણ થાય છે તો, Ucrain નામ ના

કોલેસ્ટરોલ ઘટાડવાના નામે પાંચ દાયકા સુધી ડોક્ટરોએ આપણને છેતર્યા

છબી
*કોલેસ્ટરોલ ઘટાડવાના નામે પાંચ દાયકા સુધી ડોક્ટરોએ આપણને છેતર્યા* કોઈ પણ હૃદયરોગનો દર્દી ડોક્ટર પાસે જાય ત્યારે તેને સલાહ આપવામાં આવે છે કે તેણે કોલેસ્ટરોલ વધારે તેવો ઘી, તેલ, માખણ વગેરેયુક્ત આહાર લેવો જોઈએ નહીં. વધારામાં તેને કોલેસ્ટરોલ ઘટાડવાની દવાઓ પણ આપવામાં આવે છે, જેમાંથી ફાર્માસ્યુટિકલ કંપનીઓ કરોડો ડોલરની કમાણી કરે છે. કોલેસ્ટરોલ ઘટાડવાને નામે લોકો સૂર્યમુખીનું અને સોયાબીનનું તેલ ખાતા થઈ ગયા, જેમાંથી શરીરને જે પોષણ મળે છે તે અપૂરતું હોય છે. હવે વોશિંગ્ટન પોસ્ટમાં આવેલો હેવાલ કહે છે કે અમેરિકાની સરકારે આરોગ્ય માટે હાનિકારક પદાર્થોની યાદીમાંથી કોલેસ્ટરોલનું નામ હટાવી લીધું છે. અમેરિકાના ડોક્ટરો હવે હૃદયરોગનાં દર્દીઓને કોલેસ્ટરોલ વગરનો ખોરાક ખાવાની સલાહ આપતા નથી, કારણ કે ખોરાકમાં લેવામાં આવતા કોલેસ્ટરોલથી રક્તવાહિનીઓ બ્લોક થતી નથી, તેવું હવે નિર્ણાયક રીતે સાબિત થઈ ગયું છે. એક અંદાજ પ્રમાણે ફાર્માસ્યુટિકલ કંપનીઓએ કોલેસ્ટરોલનો ડર બતાડીને બે હજાર અબજ ડોલરની લૂંટ ચલાવી છે. કોલેસ્ટરોલની શોધ તબીબી દુનિયાના ઇતિહાસનું મોટામાં મોટું કૌભાંડ સાબિત થઈ ગઈ છે. અમેરિકાનું કૃષિ ખાતું દ

એકવાર "શરીરશાસ્ર"નો અભ્યાસ કરવો એ વેદ-પુરાણ વાંચ્યા બરાબર જ છે.

છબી
  એકવાર "શરીરશાસ્ર"નો અભ્યાસ કરવો એ વેદ-પુરાણ વાંચ્યા બરાબર જ છે. *(વૈજ્ઞાનિકો માનવ શરીરને જાણી શા માટે અચંબો પામી રહ્યા છે)* માનવ શરીર અદ્ભૂત છે *મજબૂત ફેફસા* આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે. *આવી કોઇ ફેક્ટરી નથી* આપણું શરીર દર સેકન્ડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર વખતે શરીરમાં 2500 અબજ રક્ત કોષો હોય છે. લોહીના એક ટીપામાં 25 કરોડ કોશિકાઓ છે. *લાખો કિલોમીટર મુસાફરી* માનવ રક્ત દરરોજ શરીરમાં 1,92,000 કિલોમીટર મુસાફરી કરે છે. આપણા શરીરમાં સરેરાશ 5.6 લિટર લોહી છે, જે દર 20 સેકંડે એકવાર સમગ્ર શરીરમાં ફરી લે છે. *ધબકારા* તંદુરસ્ત વ્યક્તિનું હૃદય દરરોજ 100,000 વખત ધબકે છે. તે વર્ષમાં 30 કરોડકરતાં વધુ વખત ધડકી ચૂક્યું હોય છે. હૃદયના પંમ્પિંગનું દબાણ એટલું વધારે હોય છે કે તે લોહીને 30 ફુટ જેટલું ઉપર ઉછાળી શકે છે. *બધા કેમેરા અને દૂરબીન નિષ્ફળ* માનવ આંખ એક કરોડ રંગો વચ્ચેનો બારીકમાં બારીક તફાવત પારખી શકે છે

લીલો ધાણા બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે

છબી
*લીલો ધાણા બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે*....આજકાલ દરેક રસોડામાં લીલો ધાણા મળે છે. તે તમારા શરીર માટે પણ સ્વસ્થ છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે લીલો ધાણા તમને કેવી રીતે ફાયદો કરે છે. તેના પાંદડા સારી રીતે સાફ થાય તે માટે ધાણાજીનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ. લીલા ધાણા નાંખીને લાભ: દરરોજ તમારા ખોરાકમાં લીલી ધાણાનો ઉપયોગ કરવાથી આંખોનો પ્રકાશ વધે છે, કારણ કે લીલા ધાણામાં વિટામિન-એ ભરપૂર માત્રામાં હોય છે, જે આંખો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધાણામાં બ્લડ સુગરને કંટ્રોલ કરવાની ક્ષમતા હોય છે. ધાણા પાવડર શરીરમાંથી ખાંડનું સ્તર ઘટાડે છે અને ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારે છે. આથી શરીરમાં બ્લડ સુગર હંમેશા નિયંત્રણમાં રહે છે. લીલો ધાણા પેટની સમસ્યાઓથી બચાવે છે, તે પાચનશક્તિમાં વધારો કરે છે. કોથમીરના તાજા પાનને છાશ સાથે મેળવી પીવાથી અપચો, ઉબકા, મરડો અને કોલાઇટિસમાં રાહત મળે છે. લીલો ધાણા, લીલા મરચાં, લોખંડની જાળીવાળું નાળિયેર અને આદુની ચટણી ખાવાથી અપચોથી થતા પેટના દુખાવામાં રાહત મળે છે. લીલા ધાણામાં એવા ઘટકો હોય છે જે શરીરમાં કોલેસ્ટરોલ ઘટાડે છે અથવા તેને નિયંત્રણમાં રાખે છે.

વાળ ખરવા અને વધતી મેદસ્વિતાથી છુટકારો મેળવવા માટે ખૂબ જ કારગર ઘરેલૂ નુસ્ખા

છબી
આજકાલ મોટાભાગના લોકો વાળ ખરવા અને વધતી મેદસ્વિતાથી પરેશાન છે. એનાથી છુટકારો મેળવવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. પરંતુ આ બધામાંથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને ખૂબ જ કારગર ઘરેલૂ નુસ્ખા માટે જણાવવા જઇ રહ્યા છીએ. વજન ઓછું કરવા માટે કલૌજી ખૂબ જ ઉપયોગી હોય છે. આ મેટાબોલિઝ્મને ફાસ્ટ કરીને પાચનમ ક્રિયાને દુરુસ્ત રાખે છે. એના ઉપયોગ માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ અને એક ચમચી કલૌજીનું તેલ નાંખીને પીવાથી ચરબી ઓગળવા લાગશે. કલૌજીના ઉપયોગથી ટાલ અને વાળ ખરવાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. એમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી હીલિંગ પ્રોપર્ટીઢ માથાની સ્કીન પર આવેલી ડ્રાયનેસને દૂર કરે છે. એના પ્રયોગ માટે એક ચમચી કલૌજી તેલ અને નારિયેળનું તેલ મિક્સ કરીને વાળમાં લગાવવું જોઇએ. આ પ્રક્રિયા સપ્તાહમાં ત્રણ અથવા ચાર વખત કરવી જોઇએ. ખોડાની સમસ્યાને દૂર કરવામાં પણ ખૂબ જ કારગર છે. એને લગાવવા માટે અડધા લીટર નારિયેળ તેલમાં 100 ગ્રામ કલૌંજી નાંખીને પકાવી લો. જ્યારે તેલ અડધું થઇ જાય તો એને ઠંડું કરીને એક બોટલમાં ભરી રાખો, હવે દરરોજ સાંજે અને સવારે આ તેલની વાળમાં મસાજ કરો. આવું આ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ