Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

દહીં બનાવવામાં ઉપયોગી વરીયાળી

દહીં બનાવવામાં ઉપયોગી વરીયાળી

આપણને પ્રશ્ન થાય કે આ પૃથ્વી પર જ્યારે પહેલીવાર દહીં બનાવવામાં આવ્યુ હશે ત્યારે મેળવણ શું નાખ્યુ હશે?
તેનો જવાબ મોર્ડન સાયન્સે આપ્યો છે...!!! કે પહેલીવાર જયારે દહીં બનાવ્યુ હશે ત્યારે મેળવણ માટે દુધમાં વરીયાળીના દાણાં નાંખ્યા હશે.

આધુનીક વિજ્ઞાન એવુ કહે છે કે છોડ પરથી ઉતરેલી પાકી વરીયાળીની ( કોઇપણ જાતની પ્રોસેસ કર્યા વગરની) સપાટી પર કુદરતી રીતે લેક્ટોબેસીલસ બેક્ટેરીયાનો ગ્રોથ થાય છે. આપણાં શરીરમાં જો લેક્ટોબેસીલસ ના હોય તો ડાયબીટીસ,થાઇરોઇડ, કેન્સર જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે. લેક્ટોબેસીલસ બેકેટેરીયા પ્રોબાયોટીક તરીકે આપણાં શરીરમાં કામ કરે છે. પેટમાં સ્વાસ્થ્યવર્ધક બેકટેરીયાની જાળવણી માટે આ લેકટેબેસીલસ બેકટેરીયા ખુબ જરુરી છે. ઇમ્યુનીટી વધારવામાં ખુબ ઉપયોગી છે આ બેકટેરીયા.

ઘણીવાર આપણને એવુ થાય કે આપણી સંસ્કૃતીમાં જમ્યા પછી મુખવાસ કેમ ખાય છે? હવે સમજાયુ ને ?
હવે જયારે તમે મુખવાસ તરીકે વરીયાળી ખાવ ત્યારે તે શેક્યા વગરની અને કોટેડ કર્યા વગરની હોય તે ખાસ ધ્યાન રાખજો.
રોજ જમ્યા પછી મુખવાસ તરીકે વરીયાળી ખાવાથી તમારા શરીરમાં લેક્ટોબેસીલસની સંખ્યા વધશે અને તમને અનેક રોગોથી બચાવશે.
ચાલો આજથી જ રોજ મુખવાસમાં કાચી વરીયાળી ખાવાનું શરુ કરીએ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ