પોસ્ટ્સ

ઑક્ટોબર, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

Marigold Flowers Drawing Free Download PDF File

How To Draw Marigold Flowers Drawing Watching Videos Above Link https://youtu.be/4prYonJs6BU And Download PDF File https://drive.google.com/file/d/10TTgVU5ig4-wbdt00TU5h_6h6dsgwv2n/view?usp=drivesdk

સરદારનું ફક્ત પૂતળું જોવા જશો નહીં…જવું હોય તો સરદારનો ગગનચુંબી સંકલ્પ જોવા જજો…

છબી
સરદારનું ફક્ત પૂતળું જોવા જશો નહીં…જવું હોય તો સરદારનો ગગનચુંબી સંકલ્પ જોવા જજો… આ પૂતળું જોવા જશો નહીં…જવું હોય તો સરદારની અડીખમ તાકાતને જોવા જજો… સરદારે દેશમાંથી સરકી રહેલી યુનિટીને કેવી રીતે ’સ્ટેચ્યૂ’ કહીને રોકી દીધી હતી એ સમજવા જજો… આ પૂતળું જોવા જશો નહીં…નક્કામા ઊભા રહેવાને બદલે કર્મવીર કેવી રીતે થઇ શકાય એ જોવા જજો… પણ જો પૂતળું જ જોવા જાવ તો સિમેન્ટ, સ્ટીલ અને લોખંડની આરપાર સરદારને જોવાનું ભૂલતાં નહીં…!! હું સવારથી જોઉં છું કે લોકો ટીવી ચેનલો પર ચર્ચાઓ કરી રહ્યા છે કે આ પૂતળામાં કેટલું સિમેન્ટ વપરાયું, કેટલું કોંક્રિટ વપરાયું, કેટલું સ્ટીલ વપરાયું…પણ ભલા માણસ…પૂતળું કયા તત્વોનું બન્યું એની ચર્ચા નહીં, સરદારને સરદાર બનાવનાર તત્વો કયા હતાં એની ચર્ચા થવી જોઇએ.   સરદાર હોવું એટલે શું? સરદાર હોવું એટલે પત્નીનાં મોતનો તાર વાંચ્યા બાદ પણ ફરજ પર તૈનાત રહેવું એ…બે-ત્રણ છીંક આવતા જ રજા માટે બોસ પાસે દોડી જનારને આ વાત નહીં સમજાય. સરદાર હોવું એટલે જ્યાં સુધી તમે કન્વીન્સ ન થાવ ત્યાં સુધી કોઇની પણ વાતમાં ન આવવું એ…પછી એ વાત કહેનારનું નામ ભલે મોહનદાસ કરમચંદ ગાંધી હોય… સરદાર હોવું

અગ્નિતુંડી વટી

છબી
અગ્નિતુંડી વટી  મોટા ભાગના રોગોનું મૂળ કારણ અગ્નિમાંધ હોય છે. એનું શ્રેષ્ઠ ઔષધ અગ્નિતુંડી વટી  જે બજારમાં મળે છે તે છે. સવાર-સાંજ એક એક ગોળી નવશેકા દૂધ સાથે લેવી. પંદર દિવસ પછી એક અઠવાડિયું બંધ કરવી. સતત એકધારું અને પિત્તના રોગોમાં સેવન ન કરવું. એનાથી જઠરાગિન પ્રદીપ્ત થાય છે, આમનું પાચન થાય છે, સંધિવા, આમવાત, અર્દિત(અડદિયો) વા, કંપવા, પક્ષાઘાત, અરુચી, અજીર્ણ, આફરો, ગેસ, પેટની ચૂંક વગેરે મટે છે.

તબિયત છે તો બધુ છે

છબી
*તબિયત છે તો બધુ છે"* મનોહર પારિકરજી, સુષ્માસ્વરાજ અને અરુણજેટલી... આ બધા પાસે પૈસા, પદ, કાબેલિયત બધુ જ હતું પણ વ્યસ્તતાને કારણે કદાચ હેલ્થ પર ધ્યાનના આપી શક્યા અને જીવ ગુમાવ્યો એમ કહી શકાય... જેટલીજી ખાવાના ખૂબ જ શોખીન હતા... જલેબી, સમોસા ફેવરિટ હતા અને નોનવેજ પણ પ્રિય અને ઉપરથી હેવી ડાયાબિટીસ હતું એટ્લે કિડની ફેલ થઈ ગઈ અને કેન્સર થઈ ગયું... જેટલીજીની એવી ઈચ્છા હતી કે પહાડોની વચ્ચે રિટાયર્ડ જિંદગી જીવવી પરંતુ એ સપનું અધૂરું જ રહી ગયું... આ કિસ્સાઓ પર થી આપણે શું શિખવાનું ?? *વૃધ્ધતાના લીધે મોત આવે એ વ્યાજબી પણ બીમારીના લીધે મરવું પડે એ ખોટું.* હું ઈશ્વરને હમેશા એ જ પ્રાર્થના કરું કે 10 વર્ષ ઓછું જિવાડજો પણ ટપક મોત આપી દેજો બસ... કોઈ બીમારી નહીં બસ... આ બધુ થવાના મુખ્યત્વે 2 કારણ કહી શકાય... *[1] વધુ પડતો શારીરિક આરામ* અને  *[2] વધુ પડતો માનસિક થાક...* બસ આ 2 બાબતોથી પોતાની જાતને બચાવી લેજો... કોઈ પણ માટે ક્યારેય ભૂખ્યા, તરસ્યા કામ ના કરતાં... પોતાના બાળકો માટે પણ નહીં... કેમ કે *તમારું શરીર સ્વસ્થ હશે તો જ તમે આગળ જતા બાળકોનું ધ્યાન રાખી શકસો અને એની માથે બોજ બનીને નહ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ...

છબી
પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ... તમારો ૨૫ ટકા ખોરાક જ તમને જિવાડે છે, બાકીનો ડોક્ટરને કરોડપતિ બનાવે છે આધુનિક તબીબી વિજ્ઞાનના પિતામહ હિપોક્રેટસે ૨૫૦૦ વર્ષ પહેલાં સાદી કહેવત કહેલી, ‘લેટ ફૂડ બી યોર મેડિસિન એન્ડ મેડિસિન યોર ફૂડ.’ આહારને જ ઔષધરૂપ બનાવો. સૂક્ષ્મ પ્રમાણમાં પેટ ઊણું રાખીને ચાવી ચાવીને મૂંગા મોંઢે ચુસ્ત જૈનોની જેમ ખાઓ. ઇજિપ્તની એક જૂની કબર ઉપર શિલાલેખ વાંચવા મળ્યો. તેમાં લખેલુ કે તમે જે ખાઓ છો (વધુપડતું) તેમાંથી ૨૫ ટકા જ તમને જીવતા રાખે છે. બાકીનો ૭૫ ટકા આહાર ડોક્ટરોને જિવાડે છે! આજે ‘જિવાડે’ નહીં ડોક્ટરોને કરોડપતિ બનાવે છે. ઘણા ડોક્ટરો પોતે જ વધુપડતા વજનથી-ઓબેસિટીથી પીડાય છે. સુપ્રીમ કોર્ટના અમેરિકન જસ્ટિસ ઓલીવર વેન્ડેલ હોમ્સ પોતે એમડી ડોક્ટર હતા. એક દર્દીએ જંક ફૂડવાળા પર કેસ કર્યો તેને ચુકાદો આવ્યો કે હું પણ ડોક્ટર હતો, પણ મારો અનુભવ છે કે તમામ દવાને દરિયામાં ફેંકી દો અને કુદરતી આહાર ખાઓ તો જીવશો પણ તકલીફ એ થશે કે એલોપથિક દવા થકી બિચારી સમુદ્રની માછલીઓ મરી જશે! એમીલ સોવેસ્ટર નામના અંગ્રેજ ડાયેટિશ્યને આજના માનવીને કટાક્ષમાં કહેલું કે આધુનિક માનવ પોતાના પ

અગત્સ્ય હરીતકી અવલેહ

અગત્સ્ય હરીતકી અવલેહ ઉત્તમ પ્રકારનું આ ચાટણ એકથી બે ચમચીસવાર-સાંજ ખાલી પેટે લેવાથી ક્ષયરોગ, દમ, ઉધરસ, શરદી, એલજી જેવા કફના રોગો અને સંગ્રહણી જેવા રોગોમાં લાભ થાય છે. આ ઔષધ ઉત્તમ રસાયણ પણ હોવાથી ચામડીની કરચલીઓ પડવી, અકાળે વાળ સફેદ થવા, વાળ ખરવા વગેરે વિકૃતિઓમાં પણ હિતાવહ છે. એ બળસ્થ, વીર્યવર્ધક તથા શરીરના વર્ણને સુધારનાર છે. દૂધ કે ઘી સાથે તેનું સેવન કરવાથી ઉત્તમ પ્રકારની પુષ્ટતા પ્રાપ્ત થાય છે. લગભગ દરેક ફાર્મસીમાં એ મળે છે.

ઔષધિ અખરોટ

છબી
સૂકો મેવો’ થી સંબોધાતા દરેક ડ્રાયફ્રૂટ્સ ખાવામાં સ્વાદિષ્ટ અને આરોગ્ય માટે ગુણકારી છે. ફળોને વિશિષ્ટ પદ્ધતિથી સૂકવણી કરીને અથવા કુદરતી રીતે જ સુકાતા ફળો સૂકો મેવા તરીકે ઓળખાય છે. તાજા ફળો કરતાં પણ ડ્રાયફ્રૂટ્સનું પોષણમૂલ્ય કેલરી વધારે હોય છે. ઓછી માત્રામાં ખાવા છતાંપણ વધુ પોષણ આપે તથા શરીરની ઇમ્યુનીટી વધારવામાં મદદ કરતાં કેટલાક ખાદ્યપદાર્થોને આજકાલ ‘પાવર ફુડસ’ કહે છે. સૂકામેવાનો સમાવેશ પણ પાવર ફુડસમાં થઇ શકે. સૂકામેવામાં તેના વિશિષ્ટ આકાર અને સ્વાદને લઈને અખરોટ ખૂબ પ્રચલિત છે. અરબસ્તાનમાં વધુ ઉગતા અખરોટ વર્તમાન સમયમાં ઉત્તર ભારત, હિમાચલ અને કાશ્મીરમાં વધુ ઉગે છે. અખરોટ ઝાડની ડાળી પર ગોળાકાર, લીલા રંગનું ચમકતી સપાટીવાળા ફળ રૂપે ઉગે છે. જેમ-જેમ પાકાં થતાં જાય તેમ તેમ અખરોટનો રંગ બહારથી બદામી કથ્થઈ થતો જાય છે. આવા સૂકા અખરોટને ઝાડ પરથી ઉતારી ખાવાના ઉપયોગમાં લેવાય છે. અખરોટની બહારની સૂકી, કઠણ, ખરબચડી સપાટીને વચ્ચેથી તોડતા, અર્ધગોળાકારમાં ફળની મજ્જા-માવો વિશિષ્ટ રીતે ગોઠવાયેલો હોય છે. ફળને તોડીને ખાવાની મજા આવે છે, તેમ છતાં આજકાલ તોડેલો માવો કાઢેલા અખરોટ પણ તૈયાર મળે છે.  અખરોટન

ઔષધિ અક્કલકરો

છબી
અકકલકરાના એકથી દોઢ ફુટના છોડ બંગાળ, ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે. આપણે ત્યાં આ છોડ કોઈ કોઈ સ્થળે થાય છે. તેના મુળ અને ડાંખળી આપણા દેશમાં આયાત થાય છે. એના છોડને પીળાં-સોનેરી ફુલો આવે છે. તેની ડાંખળી ચાવવાથી જીભમાં રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે છે. તેનાં ફુલ ઉધરસ ઉપર પાનમાં ખાવામાં આવે છે. એની આયાત અલ્જીરીયાથી કરવામાં આવે છે. એનાં મુળ બજારમાં મળે છે. તે બેથી ત્રણ ઈંચ લાંબાં અને ટચલી આંગળી જેટલાં જાડાં હોય છે. આ મુળ બહારથી ભુરા રંગનાં અને તોડવાથી અંદર સફેદ જેવાં હોય છે. મુળને ચાખવાથી પણ જીભ પર ચમચમાટ થાય છે. એ ગરમ અને બળવર્ધક છે તથા વાયુ, કફ, પક્ષાઘાત, મોઢાનો લકવા, કંપવા અને સોજા મટાડે છે. વળી એ શુક્રસ્થંભક અને આર્તવજનક છે. એને ઘસીને લગાવવાથી ઈન્દ્રીય દૃઢ થાય છે. દાંતનાં પેઢાં ફુલી જવાં, જીભ જકડાઈ જવી વગેરેમાં ઉપયોગી છે. એક ચમચી મધમાં નાના વટાણા જેટલું અક્કલકરાનું ચુર્ણ મીશ્ર કરી રોજ રાત્રે ચાટી જવાથી શરીરમાં ગરમાવો થઈ જાતીય ઉત્તેજના અનુભવાય છે.બાળકોને બરાબર બોલતાં ન આવડતું હોય, મોડું અને તોતડું બોલતાં હોય તો વાણી સુધારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થ

હાર્ટએટેક આવે ત્યારે તરત જ આ વૃક્ષના પાંદ ખાઈ લો ક્યારેય નહિ આવે હાર્ટએટેક

છબી
હાર્ટએટેક આવે ત્યારે તરત જ આ વૃક્ષના પાંદ ખાઈ લો ક્યારેય નહિ આવે હાર્ટએટેક…. જાણો તે ખાવાની રીત.🌱 મિત્રો આજે અમે ખુબ જ મહત્વપૂર્ણ જાણકારી તમારી સામે રજુ કરવા જઇ રહ્યા છીએ કે જેની જરૂર આજના જમાનામાં લોકોને વધારે પડવાની છે. મિત્રો પરિવર્તન પામેલી જીવનશૈલી અને માણસોને વધતું જતું માનસિક નુકશાન. આ કારણોસર હાર્ટએટેકની સમસ્યા વધતી જાય છે. ઘણીવાર તો હાર્ટએટેકના કારણે તમે અકાળે મૃત્યુ થતા પણ જોયું હશે. એટલું જ નહિ પરંતુ યુવાનીમાં પણ હાર્ટએટેક જેવી સમસ્યા થાય છે. કહેવાય છે કે હાર્ટએટેક સામાન્ય હોય તો માણસ યોગ્ય સારવાર અપાતા બચી જાય છે. પરંતુ પછી તેને આખી જિંદગી ખુબ જ ધ્યાન રાખવું પડે છે. પરંતુ આજે અમે તેનો એક સચોટ ઘરેલું ઈલાજ લઈને આવ્યા છીએ.🌱 મિત્રો આજે અમે તમને એક એવું વૃક્ષ જણાવશું કે જો કોઈને એકવાર હાર્ટએટેક આવ્યો હોય ત્યારબાદ તે માત્ર તેના પાંદનું સેવન કરશે તો પણ તેને આખી જિંદગીમાં  ક્યારેય હાર્ટએટેક નહિ આવે. કારણ કે આ પાંદડા ૯૯% હાર્ટ બ્લોકેજને ઠીક કરી દે છે. મિત્રો અમે જે વૃક્ષની વાત કરી રહ્યા લોકો તેની પૂજા વર્ષોથી કરતા આવ્યા છે. હા મિત્રો આપણા માટે સૌથી સારો અને મોટો ઓક્સિજ

કેન્સર થતાં પહેલાં જ શરીર આપે છે કેટલાક ન સમજાય તેવા સંકેતો

છબી
કેન્સર થતાં પહેલાં જ શરીર આપે છે કેટલાક ન સમજાય તેવા સંકેતો . જો તેને ઓળખી જશો તો જીવન સરળ થઈ જશે.કેન્સર જેવા જીવલેણ રોગથી બચવાનો એક માત્ર ઉપાય; શરીરના ચેતવતા સંકેતો આપે તેને સમજવા પ્રયત્ન કરો. કેન્સર થતાં પહેલાં જ શરીર આપે છે કેટલાક ન સમજાય તેવા સંકેતો. જો તેને ઓળખી જશો તો જીવન સરળ થઈ જશે. કેન્સર ક્યારેય નહીં થાય જો આ ચિન્હોને ઓળખી લેશો. જાણો તમારું શરીર કેવા સંકેતો આપે છે.કલ્પના કરો કે જો તમારી સાથે કોઈ ઘટના થવાની હોય પરંતુ તમને તેનો અંદેશો કે કોઈ ઇશારો પહેલેથી જ મળી જાય તો? તમે તે દૂર્ઘટનાથી ચોક્કસ બચવા અગાઉથી જ પ્રયત્ન કરશો ને? એવું કંઈક આજે અમે આપને જણાવવા જઈ રહ્યાં છીએ. અમે આપને કેન્સર જેવા જીવલેણ રોગથી બચવાના એવા ઉપાયો કહેશું જે તમને શરીરમાં કેન્સર થવા પહેલાં જ ચેતવી દેશે. તમારા શરીરમાં કેટલાક સાંકેતિક ફેરફારો તમે જાતે જ તપાસી શકશો જેથી તમે આ અસાધ્ય રોગની સામે લડવા માટે સમય અને તક આપશે.કેન્સર એ એક એવી ખતરનાક બીમારી છે જે કોઈ પણ વ્યક્તિ તેના સકંજામાં આવી જઈને મૃત્યુ પામી શકે છે. સામાન્ય રીતે લોકો આ રોગનું નામ સાંભળીને આઘાત પામે છે, કારણ કે રોગમાંથી જો સદભાગ્યે બચી ગયા

Save tree, save water, save Earth Drawing outline art Download PDF file

છબી
Save tree, save water, save Earth Drawing outline art Download PDF file above link https://drive.google.com/file/d/10N5GTSR5tqJA3QT3qa01sbB7zr6AAKVl/view?usp=drivesdk Watch Drawing color video &  Subscribe to my channel dear friend Thanks https://youtu.be/gacVogf2ssM

ફટકડીના આટલા બધા છે ઉપાયો, જાણીને તમે ચૌકી જ જશો

છબી
૨ રૂપિયાની ફટકડીના આટલા બધા છે ઉપાયો, જાણીને તમે ચૌકી જ જશો, એકસાથે આટલા ઉપાયો કોઈ જગ્યાએ વાંચવા નહી મળે ફટકડીને અંગ્રેજીમાં એમલ કહેવાય છે. આ હકીકતમાં પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ છે. આમાં ઘણી પ્રકારના અૌષધિય ગુણ હોઈ છે. આયુર્વેદમાં તેને ઘણા રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. અા રક્ત શોધક અને રક્ત સ્તંભક છે. આ એંટિસેપ્ટિક અને એંટિ બેક્ટિરિયલની જેમ પણ કામ કરે છે.ફટકડી લાલ અને સફેદ બે પ્રકારની હોઈ છે. બન્નેના ગુણ લગભગ સમાન હોઈ છે. સફેદ ફટકડીનો જ મોટાભાગે ઉપયોગ કરવામાં અાવે છે. આ સંકોચક અર્થાત સિકુડન પેદા કરનાર હોઈ છે. શરીરની ત્વચા, નાક, આંખો, મૂત્રાંગ અને મળદ્વાર પર તો સ્થાનિક (બહારી) ઉપયોગ કરવામાં આવે છે. લોહી વહેવય, ઝાળા, કુકુર ઉધરસ તેમજ શ્વાસમાં તેના આંતરિક સેવનથી લાભ મળે છે.-જો પરસેવો વધુ આવે છે તો નહાવાના પાણીમાં ફટકડી નાખીને નહાવુ. પરસેવો આવવાનો ઑછો થઈ જશે.-ચહેરાની કરચલીઑ દૂર કરવા માટે ફટકડીના ટુકડાને પાણીમાં ડુબાડીને ચહેરા પર હળવા હાથે ઘસવી. સુકાઈ ગયા બાદ સાદા પાણીથી ધોઈ લો. થોડા જ દિવસોમાં કરચલીઑ દૂર થશે.-પેઢામાં લોહી આવતુ હોઈ તો ફટકડીને પાણીમાં ઑગાળીને કોગળા કરવાથી મટે છે.

उत्तम मंगल है--"तप"

उत्तम मंगल है--"तप" तप का वास्तविक अर्थ है संयम से तपना। शरीर, वाणी और चित्त को तपाने के लिये किये गए परिश्रम, पुरुषार्थ और पराक्रम द्वारा इन्द्रियों पर लगाम लगाना, वाणी पर लगाम लगाना, कायिक कर्मो पर लगाम लगाना। विकार जगाने वाले दृश्यों को देखने से आँख पर रोक लगाना, विकार जगाने वाले शब्दों को सुनने से कान पर, विकार जगाने वाले रस के चखने से जीभ पर, विकार जगाने वाली गंध से नाक पर, विकार जगाने वाले स्पर्श से तन पर लगाम लगाना। यही वास्तविक तप है। इस तप द्वारा अपनी इन्द्रियों की रक्षा करता है।उन्हें विषयो में लिप्त होने से बचाता है। वाणी द्वारा झूठ बोलने से, कटु वचन बोलने से, चुगली के वचन बोलने से, निरर्थक वचन बोलने पर रोक लगाता है।रोक लगाकर वाणी के दुष्कर्मो से बचता है। हिंसा, चोरी, व्यभिचार जैसे शारीरिक दुष्कर्मो से बचता है। और इन सबसे बढ़कर मन को मैला न होने देने के लिये प्रत्यनशील होता है।उसे विकारो से विकृत नही होने देता। इस सच्चाई के प्रति हमेशा सजग रहता है कि मन में विकार जागते ही, मन को मैला करते ही शरीर, वाणी और इन्द्रियों के संयम का तप क्षीण हो जायेगा।निष्फल हो जाएगा। मन

સાંધાનો દુ:ખાવો હોય કે એસીડીટી, દરેક સમસ્યા દૂર કરશે લવિંગ અને મરી

*સાંધાનો દુ:ખાવો હોય કે એસીડીટી, દરેક સમસ્યા દૂર કરશે લવિંગ અને મરી*   કાળા મરી અને લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોવાને લીધે આ બંને ખૂબ જ અસરકારક ઔષધી માનવામાં આવે છે. કાળી મરી અને લવિંગનો ઉપયોગ અનેક ઔષધીઓ બનાવવામાં કરવામાં આવે છે. આ બંને મસાલાઓનો ઉપયોગ કરવાથી આરોગ્યને લગતા અનેક ફાયદાઓ થાય છે. આવો જાણીએ આ ફાયદા વિશે.. લવિંગના ફાયદા: –ભોજન કર્યા બાદ 1 લવિંગ ચાવીને ખાવાથી એસિડિટી અને છાતીમાં બળતરાની સમસ્યામાંથી રાહત મળે છે. –પ્રવાસ દરમ્યાન અથવા ક્યારે પણ ઊલટીની સમસ્યા રહેતી હોય તો શેકેલાં લવિંગ ચાવીને ખાવાથી રાહત મળે છે. –દાંતમાં દુખાવા થવા પર લવિંગને શેકીને દાંત નીચે રાખી ધીરે-ધીરે ચાવવાથી દુખાવામાં તરત આરામ મળે છે. –2 લવિંગનો પાઉડર 1 કપ પાણીમાં ઉકાળી ઠંડુ રહે એટલે પીવાથી ગેસની પ્રોબ્લેમમાં આરામ મળે છે. કાળા મરીના ફાયદા –કાળા મરીમાં પેપરીન હોય છે. જે મેટાબોલિઝ્મને વધારે છે. જેથી બોડીમાં ફેટ જલ્દી બર્ન થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે. –કાળા મરીમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. –કાળા મરીમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જેનાથી સાંધાના

यूरोप की विवशता - हमारी अज्ञानता

*यूरोप की विवशता - हमारी अज्ञानता :* 👁  *1.* आठ महीने ठण्ड के कारण, कोट पैंट पहनना उनकी विवशता *और शादी वाले दिन भरी गर्मी में कोट - पैंट डाल कर बरात ले जाना, हमारीअज्ञानता* 👁   *2.* ताजा भोजन उपलब्ध ना होने के कारण, सड़े आटे से पिज्जा, बर्गर, नूडल्स खाना यूरोप की विवशता *और 56 भोग छोड़ कर ₹ 400/- की सड़ी रोटी (पिज्जा ) खाना, *हमारी अज्ञानता*  👁   *3.* ताज़ा भोजन की कमी के कारण फ्रीज़ इस्तेमाल करना, यूरोप की विवशता *और रोज ताजी सब्जी बाजार में मिलनें पर भी, हफ्ते भर की सब्जी फ्रीज में ठूँस सड़ा कर खाना, *हमारी अज्ञानता*  👁   *4.* जड़ी - बूटियों का ज्ञान ना होने के कारण, जीव जन्तुओं के माँस से दवायें बनाना, उनकी विवशता *और आयुर्वेद जैसा महान चिकित्सा होने के बावजूद, माँस की दवाईयाँ उपयोग करना, *हमारी अज्ञानता*  👁   *5.* पर्याप्त अनाज ना होने के कारण जानवरों को खाना, उनकी विवशता *और 1600 किस्मों की फसलें होनें के बावजूद, स्वाद के लिए निरीह प्राणी मार कर खाना, *हमारी* *अज्ञानता*  👁   *6.* लस्सी,मट्ठा, छाछ, दूध, जूस ,  शिकंजी आदि ना होने के कारण, कोल्ड ड्रिंक पीना उनकी विवशता *और 36 तरह

શરદપૂનમ માટે ખાસ અને મહત્ત્વનો સંદેશ

*શરદપૂનમ માટે ખાસ અને મહત્ત્વનો સંદેશ* *જો આપને આખું વર્ષ નિરોગી રહેવું હોય તો આપણે આપણા આરોગ્યની જાણવણી માટે એટલું ચોક્કસ કરીએ.* *કોઈ વ્યક્તિ જ્યારે કુદરત સાથે સીધી જોડાયેલી હોય છે ત્યારે એની અંદર સોળે સોળ ગુણ ખીલે છે. ભગવાન કૃષ્ણમાં આવાં સોળે ગુણ ખીલેલાં છે* *વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. આ દિવસે-રાત્રે ચંદ્રનાં જે કિરણો નીકળે છે એનાથી આપણાં શરીરને નવી ઊર્જા મળે છે. ચંદ્રનાં કિરણો એક અર્થમાં આકાશમાંથી સાચું અમૃત વરસાવે છે* *ભારતમાં સદીઓથી શરદ-પૂનમની રાત્રે દૂધ, સાકર અને ચોખાથી બનેલી ખીર કે દૂધ પોઆ અગાસીમાં મૂકી રાખવાની પ્રથા છે*  *આખી રાત્રિ અથવા અમુક કલાક આ રીતે ખીરને અગાસીમાં રાખ્યા બાદ આરોગવામાં આવે તો ચંદ્રની આ ઊર્જા આપણને મળે છે. આપણે પ્રભુને કોઈ ચીજ ધરાવીએ એટલે પ્રભુની ઊર્જા એમાં પ્રવેશે છે અને એ ચીજ પ્રસાદ બની જાય છે. ખીરમાં ચંદ્રની ઊર્જા પ્રવેશવાથી આવી ખીર એ આયુર્વેદ પ્રસાદ બની જાય છે* *આજે મૂળ વાત કરવી છે ખડીસાકરની,,,,!* *શરદ-પૂનમની રાત્રે આપણે જો ખડી સાકર (મોટા ટુકડાવાળી) ને અગાસીમાં મૂકી દઈએ તો આખી રાત્રિ ચંદ્રની સોળે કળાઓ આવી ખડી સા

ચામડીની એલર્જી શીળસ

*ચામડીની એલર્જી 'શીળસ'*   દરેક માણસને જુદીજુદી રીતે હેરાન કરતી એલર્જીની બીમારીઓમાં ૨૦% લોકોને જિંદગીમાં એક વખત ચામડીની એલર્જી જેને શીળસ કહેવામાં આવે છે તેનાથી હેરાન થવું પડે છે. તેમાં સ્ત્રીઓમાં પુરુષો કરતાં આનું પ્રમાણ વિશેષ જણાય છે. બાળકો પણ આ તકલીફથી પીડાય છે. ' શીળસ' થવાનાં કારણો કેટલાક પ્રોટીનયુક્ત ખોરાક જેવા કે કઠોળ, સીંગદાણા, ઈંડાં, જેલીફિશ, મટન, માછલી વગેરે ખાધા પછીથી. કેટલાક ખાટા, આથાવાળા, પડી રહેલા ખોરાક લેવાથી. દવાઓ જેવી કે પેનિસિલિન, સલ્ફા, એસ્પીરીન વગેરે લીધા પછીથી. જીવજંતુઓ, મધમાખી, કીડી, મંકોડા, ભમરી વગેરેના કરડવાથી, પહેલાં કરડેલી જગ્યાએ લાલ ચાઠાં જેવું થાય છે, પછીથી આખા શરીરે શીળસ દેખાય છે. બાળકને રસીઓ આપવાથી, બહારનું લોહી ચડાવવાથી કે લોહીની બનાવટો ઈંજેક્શન રૂપે આપ્યા પછીથી આવું થાય તો તરત જ આપનાર ડોક્ટરને બતાવી દેવું. કેટલાંક કૂતરાં, બિલાડી જેવાં પ્રાણીઓની લાળના સંસર્ગથી. હવામાં ઊડતી પરાગરજ, ફૂગ, ધૂળની રજકણ, અવાવરુ રજના શ્વાસમાં જવાથી, શ્વસનતંત્રની એલર્જી સાથે કે તેના વગર શીળસ થઈ શકે છે. ચામડી પર લગાડેલી દવાના સંસર્ગથી કે રસાયણ, કોસ્મેટિક, દાગીના ડાયપર,

चीनी बनाने की सबसे पहली मिल अंग्रेजो ने 1868 मेँ लगाई थी ।उसके *"पहले भारतवासी शुद्ध देशी गुड़ खाते थे और कभी बीमार नहीँ पड़ते थे

चीनी बनाने की सबसे पहली मिल अंग्रेजो ने 1868 मेँ लगाई थी ।उसके *"पहले भारतवासी शुद्ध देशी गुड़ खाते थे और कभी बीमार नहीँ पड़ते थे"* चीनी एक जहर है जो अनेक रोगों का कारण है, जानिये कैसे... ⓐⓡⓐ (1)-- चीनी बनाने की प्रक्रिया में गंधक का सबसे अधिक प्रयोग होता है । गंधक माने पटाखों का मसाला ⓐⓡⓐ (2)-- गंधक अत्यंत कठोर धातु है जो शरीर मेँ चला तो जाता है परंतु बाहर नहीँ निकलता । ⓐⓡⓐ (3)-- चीनी कॉलेस्ट्रॉल बढ़ाती है जिसके कारण हृदयघात या हार्ट अटैक आता है । ⓐⓡⓐ (4)-- चीनी शरीर के वजन को अनियन्त्रित कर देती है जिसके कारण मोटापा होता है । ⓐⓡⓐ (5)-- चीनी रक्तचाप या ब्लड प्रैशर को बढ़ाती है । ⓐⓡⓐ (6)-- चीनी ब्रेन अटैक का एक प्रमुख कारण है । ⓐⓡⓐ (7)-- चीनी की मिठास को आधुनिक चिकित्सा मेँ सूक्रोज़ कहते हैँ जो इंसान और जानवर दोनो पचा नहीँ पाते । ⓐⓡⓐ (8)-- चीनी बनाने की प्रक्रिया मेँ तेइस हानिकारक रसायनोँ का प्रयोग किया जाता है । ⓐⓡⓐ (9)-- चीनी डाइबिटीज़ का एक प्रमुख कारण है । ⓐⓡⓐ (10)-- चीनी पेट की जलन का एक प्रमुख कारण है । ⓐⓡⓐ (11)-- चीनी शरीर मे ट्राइ ग्लिसराइड को बढ़ाती है । ⓐⓡⓐ (12)-- च

મોડે સુધી ઊંઘ નથી આવતી ત્યારે અપનાવો આ ઉપાય ..

છબી
મોડે સુધી ઊંઘ નથી આવતી ત્યારે અપનાવો આ ઉપાય .. બીજી દવાઓ લઈ ને કીડની ના બગડો અજમાવો આ ઉપાયમિત્રો અમુક લોકોને બસ અથવા ટ્રેન અથવા મુસાફરી કરતા સમયે કે ઓફીસની ખુરશી પર બેઠા બેઠા પણ ઊંઘ આવી જતી હોય છે. પરંતુ અમુક લોકોને રાત્રે ઘરે પોતાની પથારીમાં પણ સુવાના સમયે પણ ઊંઘ આવતી નથી હોતી. આજે અમે તમને જણાવશું કે અનિંદ્રા આપણા જીવન પર શું અસર કરે છે અને કંઈ રીતે તેનાથી છુટકારો મેળવવો. એટલા આ લેખને ખાસ વાંચો તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.અનિંદ્રા એક એવી સમસ્યા છે જેણે દુનિયાભરના લાખો લોકોને પ્રભાવિત કર્યા છે. આ બીમારીથી પીડિત લોકોને ઊંઘ આવવી અને સુઈ રહેવું મુશ્કેલ હોય છે. આ સમસ્યામાં રાત્રે ઊંઘ ખુબ જ મોડી મોડી આવે છે અને વારંવાર ઊંઘ ઉડી જતી હોય છે. અથવા વચ્ચે રાત્રે ઊંઘ ખુલે ત્યાર બાદ આવતી જ નથી હોતી. આ નાની સમસ્યા લાંબા સમય દરમિયાન આપણા શરીર પર સામાન્યથી લઈને ભયંકર પ્રભાવ પાડે છે. જેમ કે તણાવ, ડીપ્રેશન, ચિંતા, સ્વભાવમાં ચીડિયાપણું થઇ જવું અને રોજ બેચેની જેવું લાગવા લાગે છે. આ બધી સમસ્યાઓ આપણને મોટાભાગે અનિંદ્રાના કારણે જ થાય છે.ભોજન કર્યા બાદ જલ્દી સુઈ જવું, રાત્રે ભારે ખોરાક લેવો

વાળમાં મહેંદી લગાવો છો તો આ 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ

વાળમાં મહેંદી લગાવો છો તો આ 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ, ઘણી સ્ત્રીઓ આ ભૂલ કરતી હોય છે.વાળ એ દરેક સ્ત્રીનું સૌથી મહત્વનું સૌંદર્ય વધારે છે. આથી જ દરેક સ્ત્રી પોતાના વાળની વિશેષ કાળજી લેતી છે. આ વાળને સુંદર અને સિલ્કી બનાવવા માટે વાળમાં મહેંદી નાખવામાં આવે છે. પણ વાળમાં મહેંદી નાખ્યા પછી પણ ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી હોય છે. જો ભૂલથી પણ આ ભૂલ થઈ જાય તો તેનું પરિણામ વિપરીત આવી શકે છે. તો શું તમે પણ આવી ભૂલો કરી રહ્યો છો તો આ લેખને એક વાર અવશ્ય વાંચો.એવું કહેવામા આવે છે કે વાળ માટે મહેંદી ખુબ જ સારી વસ્તુ છે. વાળમાં ​​મહેંદી લગાવવાથી વાળ રેશમી બને છે અને ચમકે પણ છે. પરંતુ વાળમાં ઘણી વાર મહેંદી લગાવવાથી પણ નુકસાન થતાં હોય છે. તેનું કારણ છે કે તમે મહેંદી લગાવતી વખતે થોડી ભૂલો કરો છો. માટે મહેંદી લગાવતી વખતે આ ભૂલોનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ, અને એ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. મહેંદી એ એસિડિક પ્રકૃતિની હોય છે. જ્યારે પણ વાળમાં મહેંદી લગાવવામાં આવે ત્યારે તેને સામાન્ય પાણીમાં બિલકુલ પણ ન પલાળવી જોઈએ. મહેંદીને હંમેશાં ચા અથવા કોફીવાળા પાણીમાં જ પલાળી રાખો અને ત્યાર બાદ જ તેને વાળ પર લગ

Dengue

*Dengue* દર વર્ષે દુનિયામાં લગભગ ૧૦ કરોડ લોકો ડેન્ગ્યુ અથવા ડેન્ગ્યુ તાવના શિકાર થાય છે. ભારતમાં દર વર્ષે ઘણાં લોકોના ડેન્ગ્યુંના તાવથી મૃત્યુ પામે છે. આપણને રોજ સમાચાર પત્ર અથવા ટી.વી.ચેનલ પર ડેન્ગ્યુ તાવનો આતંક જોવા મળે છે. ડેન્ગ્યુ તાવ એક વાયરલ બીમારી છે. ડેન્ગ્યુ તાવ માદા એડીસ-ઈજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે, આ મચ્છરો દિવસે જ કરડે છે. ડેન્ગ્યુ તાવ હવા, પાણી, સાથે ખાવાથી કે અડવાથી ફેલાતો નથી *ડેંગ્યુ શું છે?* ડેંગ્યુ એ એક વિષાણુ-જન્ય રોગ છે. એડીસ ઇજીપ્તી મચ્છરના ચેપી દંશથી તેનું વહન થાય છે. ચેપી મચ્છર દ્વારા દંશના 5-6 દિવસ પછી મનુષ્યને આ રોગ થાય છે. તે બે સ્વરૂપમાં થાય છે: ડેંગ્યુ તાવ અને ડેંગ્યુ હેમરેજિક તાવ (ડીએચએફ) ડેંગ્યુ તાવ તીવ્ર, ફ્લુ જેવી બીમારી છે. ડેંગ્યુ હેમરેજિક તાવ (ડીએચએફ) વધુ તીવ્ર પ્રકારનો રોગ છે, જેનાથી મૃત્યુ થઈ શકે. ડેંગ્યુ તાવ કે ડીએચએફ હોવાની જેમને શંકા હોય તેમણે એકવાર ડૉક્ટરની સલાહ લેવી જ જોઇએ. *ડેંગ્યુ તાવના ચિહ્નો અને લક્ષણો* સખત તાવ અચાનક ચડે માથાના આગળના ભાગમાં તીવ્ર દુખાવો આંખ પાછળનો દુખાવો, જે આંખની ગતિવિધિ સાથે વણસે સ્નાયુ અને સાંધાનો દુખાવો સ્વાદ અને ભૂખન

જાપાનીઝ આશ્ચર્યજનક સંશોધન

છબી
*જાપાનીઝ આશ્ચર્યજનક સંશોધન* ——-👇🏻👇🏻 1. *એસિડિટી* માત્ર ખોરાકની ભૂલોને લીધે નહીં, પરંતુ *માનસિક તાણ* નું વધુ પ્રભુત્વ ધરાવે છે. 2. *હાયપરટેન્શન* માત્ર મીઠું ખાદ્યપદાર્થોના વપરાશથી જ નહીં, પરંતુ મુખ્યત્વે *મેનેજિંગ લાગણીઓ* માં ભૂલોને લીધે પણ થાય છે. 3. *કોલેસ્ટેરોલ* માત્ર ફેટીવાળા ખોરાકને લીધે જ નથી, પરંતુ *વધુ આળસ* અથવા બેઠાડુ જીવનશૈલી વધુ જવાબદાર છે. 4. *અસ્થમા* ફેફસાંમાં ઓક્સિજન પુરવઠોના વિક્ષેપને કારણે જ નહીં, પરંતુ ઘણી વાર *દુઃખની લાગણીઓ* ફેફસાંને અસ્થિર બનાવે છે. 5. *ડાયાબિટીસ* માત્ર ગ્લુકોઝના વધુ વપરાશના કારણે નહીં, પરંતુ સ્વાર્થી અને *હઠીલું વલણ* સ્વાદુપિંડના કાર્યમાં વિક્ષેપ પાડે છે. 6. *કિડની પત્થરો*: ફક્ત કેલ્શિયમ ઓક્સલેટ ડિપોઝિટ જ નહીં, પરંતુ પેન્ટ અપ *લાગણીઓ અને ધિક્કાર* જવાબદાર છે. 7. *સ્પૉંડિલાઈટિસ*: ફક્ત એલ 4 એલ 5 અથવા સર્વિકલ ડિસઓર્ડર નહીં; પરંતુ વધુ પડતા ભારથી અને *ભવિષ્યની ખૂબ જ ચિંતાઓ* ને લીધે. 🙏🏽 *જો આપ સ્વસ્થ જીવન જીવવા માંગતા હો તો..* ▪ગુસ્સો ના કરો. ▪એકબીજા ને માફ કરો. ▪બીજા પાસે બહુ અપેક્ષાઓ ના રાખો. ▪તમારી પણ એટલીજ ભૂલો થાય છે કે જેટલી બીજાની એ

save tree art coming soon on my YouTube channel kids art Mahesh j.

છબી

Flowers chart

છબી
મિત્રો, બાળકોને ફુલો વિશે વધુ પ્રવૃત્તિઓ માટે અહીં A4 size ચાર્ટ આપેલ છે. ફાઈલ ડાઉનલોડ કરી ને બાળકોને રંગપુરણી માટે આપી શકો છો.તેમજ વર્ગ માં સુશોભિત કરી શકો છો.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ