Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

સાંધાનો દુ:ખાવો હોય કે એસીડીટી, દરેક સમસ્યા દૂર કરશે લવિંગ અને મરી

*સાંધાનો દુ:ખાવો હોય કે એસીડીટી, દરેક સમસ્યા દૂર કરશે લવિંગ અને મરી*
  કાળા મરી અને લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોવાને લીધે આ બંને ખૂબ જ અસરકારક ઔષધી માનવામાં આવે છે. કાળી મરી અને લવિંગનો ઉપયોગ અનેક ઔષધીઓ બનાવવામાં કરવામાં આવે છે. આ બંને મસાલાઓનો ઉપયોગ કરવાથી આરોગ્યને લગતા અનેક ફાયદાઓ થાય છે. આવો જાણીએ આ ફાયદા વિશે..

લવિંગના ફાયદા:

–ભોજન કર્યા બાદ 1 લવિંગ ચાવીને ખાવાથી એસિડિટી અને છાતીમાં બળતરાની સમસ્યામાંથી રાહત મળે છે.

–પ્રવાસ દરમ્યાન અથવા ક્યારે પણ ઊલટીની સમસ્યા રહેતી હોય તો શેકેલાં લવિંગ ચાવીને ખાવાથી રાહત મળે છે.

–દાંતમાં દુખાવા થવા પર લવિંગને શેકીને દાંત નીચે રાખી ધીરે-ધીરે ચાવવાથી દુખાવામાં તરત આરામ મળે છે.

–2 લવિંગનો પાઉડર 1 કપ પાણીમાં ઉકાળી ઠંડુ રહે એટલે પીવાથી ગેસની પ્રોબ્લેમમાં આરામ મળે છે.

કાળા મરીના ફાયદા

–કાળા મરીમાં પેપરીન હોય છે. જે મેટાબોલિઝ્મને વધારે છે. જેથી બોડીમાં ફેટ જલ્દી બર્ન થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે.

–કાળા મરીમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.

–કાળા મરીમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જેનાથી સાંધાના દુખાવાની સમસ્યા દૂર થાય છે.

–કાળા મરીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે સ્કિન પ્રોબ્લેમ્સથી બચાવે છે.

–કાળા મરીમાં આયર્ન વધુ માત્રામાં હોય છે. જેથી તેને ડાયટમાં ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે.


લવિંગના ફાયદાઓ:

–ભોજન કર્યા બાદ 1 લવિંગ ચાવીને ખાવાથી એસિડિટી અને છાતીમાં બળતરાની સમસ્યામાંથી રાહત મળે છે.

–પ્રવાસ દરમ્યાન અથવા ક્યારે પણ ઊલટીની સમસ્યા રહેતી હોય તો શેકેલાં લવિંગ ચાવીને ખાવાથી રાહત મળે છે.

–દાંતમાં દુખાવા થવા પર લવિંગને શેકીને દાંત નીચે રાખી ધીરે-ધીરે ચાવવાથી દુખાવામાં તરત આરામ મળે છે.

–2 લવિંગનો પાઉડર 1 કપ પાણીમાં ઉકાળી ઠંડુ રહે એટલે પીવાથી ગેસની પ્રોબ્લેમમાં આરામ મળે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ