Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

વાળમાં મહેંદી લગાવો છો તો આ 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ

વાળમાં મહેંદી લગાવો છો તો આ 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ, ઘણી સ્ત્રીઓ આ ભૂલ કરતી હોય છે.વાળ એ દરેક સ્ત્રીનું સૌથી મહત્વનું સૌંદર્ય વધારે છે. આથી જ દરેક સ્ત્રી પોતાના વાળની વિશેષ કાળજી લેતી છે. આ વાળને સુંદર અને સિલ્કી બનાવવા માટે વાળમાં મહેંદી નાખવામાં આવે છે. પણ વાળમાં મહેંદી નાખ્યા પછી પણ ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી હોય છે. જો ભૂલથી પણ આ ભૂલ થઈ જાય તો તેનું પરિણામ વિપરીત આવી શકે છે. તો શું તમે પણ આવી ભૂલો કરી રહ્યો છો તો આ લેખને એક વાર અવશ્ય વાંચો.એવું કહેવામા આવે છે કે વાળ માટે મહેંદી ખુબ જ સારી વસ્તુ છે. વાળમાં ​​મહેંદી લગાવવાથી વાળ રેશમી બને છે અને ચમકે પણ છે. પરંતુ વાળમાં ઘણી વાર મહેંદી લગાવવાથી પણ નુકસાન થતાં હોય છે. તેનું કારણ છે કે તમે મહેંદી લગાવતી વખતે થોડી ભૂલો કરો છો. માટે મહેંદી લગાવતી વખતે આ ભૂલોનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ, અને એ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. મહેંદી એ એસિડિક પ્રકૃતિની હોય છે. જ્યારે પણ વાળમાં મહેંદી લગાવવામાં આવે ત્યારે તેને સામાન્ય પાણીમાં બિલકુલ પણ ન પલાળવી જોઈએ. મહેંદીને હંમેશાં ચા અથવા કોફીવાળા પાણીમાં જ પલાળી રાખો અને ત્યાર બાદ જ તેને વાળ પર લગાવો. આમ કરવાથી તમારા વાળ પરનો રંગ પણ વધે છે.ઘણા લોકો એવું પણ કરતાં હોય છે કે મહેંદી લગાવીને વાળ પર ઇંડા લગાવે છે. પરંતુ ઇંડા તમારા વાળને વધુ બગાડી શકે છે. મહેંદીમાં રહેલ પ્રોટીન ઇંડાના પ્રોટિન સાથે જોડાય જાય છે. જે તમારા વાળને યોગ્ય રીતે પોષણ આપતા નથી.આ સિવાય તમે મહેંદીમાં ક્યારેય પણ લીંબુનો રસ ન ઉમેરશો. લીંબુનો રસ તમારા વાળને રેશમી બાનવવા કરતા વધુ સૂકા બનાવી દે છે. લીંબુમાં બ્લીચિંગ પ્રોપર્ટી હોય છે, જે મહેંદી સાથે જોડાવાથી વાળને સુકા બનાવી દે છે.આ ઉપરાંત એ વાતનો પણ ખ્યાલ રાખો કે મહેંદી લગાવતા પહેલા વાળ પર ક્યારેય તેલ ન લગાવશો. કારણ કે વાળમાં તે લગાવવાથી વાળ પર એક આવરણ બની જાય છે. જે મહેંદીના  રંગને વાળ પર ચડતા અટકાવે છે.વિશેષમાં જો તમે મહેંદીના ફાયદાઓ મેળવવા માંગતા હોવ તો તેને રેગ્યુલર તાપમાન પર 8 થી 9 કલાક સુધી પલાળી રાખો. જો તમે ટૂંકા સમય માટે જ મહેંદીને પલાળો છો, તો પછી તમારા વાળ પર તેનો કોઈ ફાયદો થશે નહીં. હંમેશાં મહેંદીને રાત્રે પલાળી રાખો અને તેને સવારે વાળ પર લગાવો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ