પોસ્ટ્સ

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા

તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદા આધુનિક યુગનો પ્રારંભ થઈ ગયો છે. પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવીને પ્રત્યેક વ્યક્તિ પોતાને શ્રેષ્ઠ માનવા લાગી છે. હોલીવૂડ- બોલીવૂડના કલાકરોની અહેણી - કરણી, પહેરવેશ અપનાવીને યુવા - વર્ગ મલકાતો થયો છે. એક તરફ ભારતીય કલાકાર વધુને વધુ પાશ્ચાત્ય પહેરવેશને અપનાવે છે. તો વળી ! આ જ કલાકાર વર્ગ બીજી તરફ આપણા દેશમાં સેન્દ્રિય પદ્ધતિથી પકાવેલ અનાજ - શાકભાજી - ફળોનો ઉપયોગ આહારમાં કરીને તંદુરસ્ત રહેવામાં માને છે . તેમનું અનુકરણ કરતો યુવાવર્ગ, તો તેમનો પહેરવેશ- હેરસ્ટાઈલ કે તેમના દ્વારા વપરાતા મોંઘા પરફ્યુમ, ડિઝાઈનર કપડાં કે ચપ્પલ શૂઝ પહેરીને ભ્રામિક જીવન જીવતો રહે છે. વાસ્તવમાં તમારી મનગમતી વ્યક્તિનું અનુકરણ કરવું હોય તો તેમના દ્વારા અપનાવાતી આરોગ્ય વર્ધક ટિપ્સને અપનાવવી જોઈએ.  ભારતીય સંસ્કૃતિ તથા પ્રાચીન ભારતીય પરંપરા વાસ્તવમાં અનેક વૈજ્ઞાનિક સંશોધનો બાદ પણ શ્રેષ્ઠ પુરવાર થયેલી છે. તાંબા - પિત્તળ કે માટીનાં વાસણોનો ઉપયોગ આપણે ત્યાં પુરાતન યુગથી થતો આવ્યો છે. તાંબા - પિત્તળની ધાતુને શુદ્ધ તથા પવિત્ર ગણાવામાં આવે છે. આથી જ તેનો ઉપયોગ મંદિરોમાં મોટા પ્રમાણમાં ક...

હાર્ટ એટેક

હાર્ટ એટેક. આપણા દેશ ભારતમાં 3000 વર્ષ પહેલા એક મહાન ઋષિ હતા. તેમનું નામ મહર્ષિ વાગ્ભટજી હતું. તેણે એક પુસ્તક લખ્યું જેનું નામ છે અષ્ટાંગ હૃદયમ. અને આ પુસ્તકમાં તેમણે રોગોના ઈલાજ માટે 7000 સૂત્રો લખ્યા છે! આ તેમાંથી એક છે. વાગ્ભટજી  લખે છે કે હૃદયને હંમેશા હાર્ટ એટેક આવે છે. આનો અર્થ એ કે હૃદયની ચેનલોમાં અવરોધ શરૂ થઈ રહ્યો છે. તો એનો અર્થ એ થયો કે લોહીમાં એસીડીટી (એસીડીટી) વધી છે. એસિડિટી તમે સમજો છો. એસિડિટી બે પ્રકારની હોય છે. એક તો પેટની એસિડિટી. અને લોહીની એસિડિટી છે. જ્યારે તમારા પેટમાં એસિડિટી વધે છે! તો તમે કહેશો ✔️પેટમાં બળતરા થાય છે ! ✔️ ખાટ્ટી ખાટ્ટી ડકાર આવે છે! ✔️ મોં માંથી પાણી બહાર આવી રહ્યું છે! અને આ એસિડિટી વધી જાય તો! તે હાયપરએસીડીટી હશે. અને પેટની આ એસિડિટી લોહીમાં આવે ત્યારે વધે છે, તો તે લોહીની એસિડિટી છે. અને જ્યારે લોહીમાં એસિડિટી વધી જાય ત્યારે આ એસિડિક લોહી હૃદયની નળીઓમાંથી બહાર નીકળી શકતું નથી! અને નળીઓમાં અવરોધ આવે ત્યારે હાર્ટ એટેક આવે છે. તેના વિના હાર્ટ એટેક ન આવે. અને આ આયુર્વેદનું સૌથી મોટું સત્ય છે જે તમને કોઈ ડૉક્ટર કહેતું નથી! કારણ કે તેની સારવાર ...

વિટામીન બી–12 ના લક્ષણો, તેના ઉપાયો અને સારવાર જાણો

*વિટામીન બી–12 ના લક્ષણો, તેના ઉપાયો અને સારવાર જાણો* વિટામિન B-12 સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન B-12 આપણા મગજ, હૃદય, ત્વચા, વાળ અને હાડકાંને મજબૂત બનાવવા માટે જરૂરી છે. તે શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. વિટામિન B12 એ એક આવશ્યક પોષક તત્વો છે જે શરીરને ડીએનએ (DNA) બનાવવામાં મદદ કરે છે, મગજ અને નર્વસ સિસ્ટમનું પોષણ કરે છે, અને સ્વસ્થ લાલ રક્તકણોની રચનામાં મદદ કરે છે.  *B12 ની ઉણપના કારણો :* વૈજ્ઞાનિકોના રિસર્ચ અનુસાર મિનરલ વોટર કે RO નું ફિલ્ટર વાળું પાણી પીવાથી બી12 ની ખામી થાય છે. જ્યારથી આવું પાણી પીવાનું શરૂ કર્યું ત્યારથી આ ઉણપ દેખાવા લાગી. ત્યાર પહેલા બી12 શું એ પણ કોઈને ખબર નહોતી. માટે આવું મિનરલ વોટર મુખ્ય જવાબદાર છે. પાણી પછી ખોરાક. બહારનો મસાલા વાળો ખોરાક લેવાથી, લીલા શાકભાજી નહિવત લેવાતા હોવાથી પણ આવી ખામી સર્જાય છે. *B12ની ખામીના લક્ષણો :* હાથ પગના તળિયામાં બળતરા ભારે થાક (થાક) શક્તિનો અભાવ (અશક્તિ) ખાલી ચડવી ડિપ્રેશન હાડકામાં દુઃખાવો હાથ પગમાં ધ્રુજારી શ્વાસ ચક્કર  માથાનો દુખાવો નિસ્તેજ ત્વચા ધ્યાનપાત્ર ધબકારા (ધબકારા) સુનાવણી શરીરના અંદરથી આવતા અવાજો,...

તમને ભગવાનનો મહિમા સમજાઈ જશે અને શરીરને બગાડવાનો વિચાર પણ નહીં આવે.

અહોહો...એકવાર *"શરીરશાસ્ર"* નો અભ્યાસ કરો. તમને ભગવાનનો મહિમા સમજાઈ જશે અને શરીરને બગાડવાનો વિચાર પણ નહીં આવે. *લેખ આખો વાંચજો અને સૌને વંચાવજો* *(વૈજ્ઞાનિકો માનવ શરીરને જાણી શા માટે અચંબો પામી રહ્યા છે)* માનવ શરીર અદ્ભૂત છે 🩸 *મજબૂત ફેફસા* આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે.  🩸 *આવી કોઇ ફેક્ટરી નથી* આપણું શરીર દર સેકન્ડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર વખતે શરીરમાં 2500 અબજ રક્ત કોષો હોય છે. લોહીના એક ટીપામાં 25 કરોડ કોશિકાઓ છે.  🩸 *લાખો કિલોમીટર મુસાફરી* માનવ રક્ત દરરોજ શરીરમાં 1,92,000 કિલોમીટર મુસાફરી કરે છે. આપણા શરીરમાં સરેરાશ 5.6 લિટર લોહી છે, જે દર 20 સેકંડે એકવાર સમગ્ર શરીરમાં ફરી લે છે.  🩸 *ધબકારા* તંદુરસ્ત વ્યક્તિનું હૃદય દરરોજ 100,000 વખત ધબકે છે. તે વર્ષમાં 30 કરોડકરતાં વધુ વખત ધડકી ચૂક્યું હોય છે. હૃદયના પંમ્પિંગનું દબાણ એટલું વધારે હોય છે કે તે લોહીને 30 ફુટ જેટલું ઉપર ઉછાળી શકે છે.  🩸...

બાદનપર(જોડિયા)ના 50 માણસોના પ્રખ્યાત ઘૂટાની સામગ્રી તથા વસ્તુની યાદી

*બાદનપર(જોડિયા)ના 50 માણસોના પ્રખ્યાત ઘૂટાની સામગ્રી તથા વસ્તુની યાદી* *શાકભાજી* 1.બટેકા-5કિલોગ્રામ 2.દૂધી-1 કિલોગ્રામ 3.રીંગણાં- 2 કિલોગ્રામ 4.ટામેટા-2 કિલોગ્રામ 5.ડુંગળી લિલી-2 કિલોગ્રામ 6.ડુંગળી સૂકી-2 કિલોગ્રામ 7.લસણ લીલું-200 ગ્રામ 8.શક્કરિયા-1 કિલોગ્રામ 9.કોબીજ-1 કિલોગ્રામ 10.ફુલાવર 1.50 કિલોગ્રામ 11.ગુવાર-200 ગ્રામ 12.વાલોળ લિલી-500 ગ્રામ 13.વટાણા લીલા-2  કિલોગ્રામ 14.લિલી ચોરી-500 ગ્રામ 15.ગિસોડા-1 કિલોગ્રામ 16.કેળા-1કીલોગ્રામ 17.સફરજન-500 ગ્રામ 18.પાકા પપૈયા-2 કિલોગ્રામ 19.આદું-500 ગ્રામ 20.લિલી હરદર -250 ગ્રામ 21.મરચી તીખી-300 ગ્રામ 22.લીંબુ 1કિલો 500 ગ્રામ 23.કોથમરી-2 પુરીયા મોટા 24.સૂકું લસણ-200 ગ્રામ 25.લાલ મરચાં-1 કિલોગ્રામ (ચટણી માટે) 26.પાલખ-2 પુરી 27.તાંજરીયો મળે તો -1 પુરી 28.લિલી તુવેર-800 ગ્રામ *સલાટ માટે*  29.મૂળા-1 કિલોગ્રામ 30.કાકડી-1 કિલોગ્રામ 31.લિલી ડુંગળી -2 કિલોગ્રામ 32.ગાજર -1 કિલોગ્રામ*  *કરિયાણું* 33.નાયનોલ સેવ -500 ગ્રામ 34.લીજ્જત પાપડ-3 મોટા પેકેટ 35.મગદાળ-500 ગ્રામ 36.ચણા દાળ-500 ગ્રામ 37.કાશ્મીરી મરચું પાઉડર-100 ગ્રામ 38.હળદર-100 ગ્રામ 3...

કયું તેલ ખાઇ શકાય ? તમે જાણો છો.

" તલ ખાઈ શકાય  મગફળી ખવાય  સોયાબીન ખવાય  રાઈ ખવાય  માટે જ  .. આ દરેક ના તેલ ખાદ્યતેલ તરીકે ખાઈ શકાય .. પરંતુ .. દુનિયા માં કોઈ એકાદ પણ ગાંડો બતાવો કે જે " કપાસીયા " ખાતો હોય . (ડાહ્યા લોકો તો નથી જ ખાવાના ) .. .. તો આ કપાસીયા નું તેલ ખાવું શામાટે ??? નોંધ :- કપાસીયા દુધાળા પશુઓ ને દૂધ માં ફેટ વધે એટલે ખવડાવવા માં આવે છે .. જ્યારે કોઈ તેલ ને ફિલ્ટર કરવામાં આવે છે ત્યારે મહદઅંશે કોસ્ટિક સોડા, એસિડ અને બીજા કેમિકલ્સ  યુઝ કરવામાં આવે છે ખાવાના તેલ માં જેટલો સ્મોક પોઈન્ટ વધુ એટલું તેલ ઓછું બળે એટલા ટ્રાન્સફેટી એસિડ બને.  તેલ હમેંશા કાચું ખાઈએ એટલું વધુ ફાયદા કારક  આ ગહન વિષય છે. ઓમેગા 3, ઓમેગા 6, વિગેરે ઘણી ચર્ચાઓ થાય છે. કેનોલા ઓઈલ તે આપડા રાયડા ના તેલ માંથી જેનિટીકલી મોડીફાય કરેલ બિયારણ છે. જેમાં રાયડાની તીખાશ જે છે તે દૂર કરવામાં આવી છે. ભારત માં રાયડા નું તેલ રેપ સીડ ઓઈલ તરીખે વેચાય છે. કેનોલા ગરમ કરી શકાય તેવું તેલ છે અને સ્વાથ્ય માટે સારું છે તેવીજ રીતે રાયડાનું તેલ પણ સારું છે. દરેક તેલ માં વિવિધ પ્રકાર ના ફેટી એસીડ હોઈ છે.  શરીર ને વિવિધ પ...

ઘઉંની રોટલી હવે ગાયબ થશે, તમારા ભાણામાંથી

*ઘઉંની રોટલી હવે ગાયબ થશે, તમારા ભાણામાંથી* એક ખૂબ જાણીતા હાર્ટ સ્પેશિયલિસ્ટ સમજાવે છે કે તમારે તમારી તંદુરસ્તીને સુધારવા માટે તમારા ભોજનમાં ઘઉંનો ત્યાગ કરો . વિલિયમ ડેવિસ (MD- Cardiologist)  પોતાની કારકિર્દી ની શરૂઆતમાં એનજીઓપ્લાસ્ટી, અને બાયપાસ સર્જરી કરતા હતા. કારણ કે મને એજ કરવા માટેનું શિક્ષણ (ટ્રેનિંગ) મળી હતી, પણ ૧૯૯૫માં જ્યારે મારી મમ્મીને સારામાં સારી treatment મળ્યા પછી પણ એનું મૃત્યુ થયું, ત્યારે મને મારા શિક્ષણમાં શું શું ખામી છે, એ શોધવા માટે મે પ્રયત્ન શરૂ કર્યા. હું કોઈ પણ દર્દીના હૃદયનું ઓપરેશન કરી તેને સાજો કરતો, એજ દર્દી થોડા સમય પછી મારી પાસે એજ હૃદયની બિમારી લઇને પાછો મારી પાસે આવતો, ત્યારે મને સમજાયું કે હું ફક્ત પાટા પિંડી જેવી સારવાર કરું છું, એ બિમારીનું ખરેખર કારણ શું છે, એ જાણવાનો પ્રયત્ન કરતો નથી એટલે એ ડોક્ટરે એના પછી સતત ૧૫ વર્ષ સુધી આ બાબત( હૃદયને આ બિમારી) માટે  ખૂબ સંશોધન કર્યું.  અને આ સંશોધન પછી "Wheat Belly" ( New York Times Best selling Book)  બહાર પાડી જેમાં એને ખૂબ જ વિસ્તારથી લખ્યું છે કે હૃદય વિકાર, ડાયાબિટીસ  વાળા, અને જા...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

રાત્રે સુતા પહેલા ખાવ આ એક વસ્તુ તમારા પેટમાં જમા થયેલો તમામ કચરો થઇ જશે એકદમ સાફ.

સવારે પલાળેલી મગફળીનાં થોડા દાણા ખવડાવવાથી