પોસ્ટ્સ

ડિસેમ્બર, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

બટાટા શાકભાજીનો રાજા

છબી
બટાટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. બટાટા વગર શાક અધૂરું રહે છે. ઘણીવાર બટાટા કેન્સર જેવી બીમારી આપી શકે છે. ફ્રીજમાં બટાટા રાખવાથી તબિયત પર નકારાત્મક અસર પડે છે. ચાલો, આની પાછળ શું કારણ રહેલું છે, તે જાણીએ. અનેક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે બટાટામાં સ્ટાર્ચ હોય છે. જેને કારણે ફ્રીજમાં બટાટા રાખવાથી સ્ટાર્ચ શુગરમાં કન્વર્ટ થાય છે, જ્યારે બટાટા ઠંડા તાપમાનમાં હોય ત્યારે સ્ટાર્ચ શુગરમાં બદલાય છે. આ શુગર કેમિકલમાં રૂપાંતરિત થઈને કેન્સર જેવી બીમારીને આમંત્રણ આપે છે. ખરી રીતે, ફ્રીજમાં બટાટા રાખવાથી શુગરની માત્ર, બટાટામાં રહેલાં એમિનો એસિડ એસ્પરૈગિન સાથે મળીને એક્રાઈલામાઈડ કેમિકલ બને છે, જે તબિયત માટે ઘાતક સાબિત થાય છે. આ જ કેમિકલનો ઉપયોગ પ્લાસ્ટિક તથા પેપર બનાવવા માટે કરવામાં આવે છે. આથી જ ફ્રીજમાં રાખેલા બટાટાનો ઉપયોગ કરવાથી શુગર એક્રાઈલામાઈડ કેમિકલમાં બદલાય જાય છે અને કેન્સર જેવી બીમારી આપે છે. એક્રાઈલામાઈડ એક પ્રકારનું કેમિકલ છે, જે એવા પદાર્થોમાં હોય છે, જેમાં સ્ટાર્ચ હોય છે. આ ખાદ્ય પદાર્થમાં હોય છે, જેમાં તાપમાન વધારે હોય છે. ખાસ કરીને બ્રેડ, ફ્રેન્ટ, ફ્રાઈ તથા ઓવનમાં

ભલભલા રોગો મટાડી દેશે માત્ર આ એક જ છોડ, આટઆટલા તો છે તેના ફાયદા

છબી
*ભલભલા રોગો મટાડી દેશે માત્ર આ એક જ છોડ, આટઆટલા તો છે તેના ફાયદા* સંસ્કૃતમાં એને શતપુષ્પા કહે છે, કેમ કે એને પીળા રંગનાં સેંકડો ફુલ આવે છે. અને અમે અહીં જેની વાત કરી રહ્યા છીએ તે છે સુવા. સુવાની ભાજી ખવાય છે. સુવા કડવા, તીખા, ગરમ, ભુખ લગાડનાર, આહારનું યોગ્ય પાચન કરનાર, સ્નીગ્ધ, હૃદય માટે હીતકારી તેમ જ વાયુ અને કફનાશક છે. કહેવું જોઈએ કે સુવા પરમ વાયુ હરનાર છે, જઠરાગ્નીને પ્રદીપ્ત કરે છે વળી પચવામાં હલકા છે. સુવાનાં ૨થી ૩ ફૂટ ઊંચા છોડ ભારતમાં સર્વત્ર થાય છે. તેની ખેતી પણ ઘણી થાય છે. આયુર્વેદ પ્રમાણે આ સુવા સ્વાદમાં સહેજ કડવા અને તીખા, બળપ્રદ, હૃદય માટે હિતકારી, પાચક, ગરમ, વાયુનાશક, મૂત્રનું પ્રમાણ વધારનાર તેમજ કફ, કૃમિ, શૂળ, આફરો તથા વાયુના વિકારોને મટાડે છે. પ્રસૂતા સ્ત્રીનું ધાવણ વધારવા, પાચનક્રિયા સુધારવા તથા કીટાણુઓનો નાશ કરવા માટે સુવા ખૂબ જ ઉપયોગી છે. મતલબ કે, સુવા નો આખો છોડ જ પેટ માટે ખુબ લાભદાયી છે. ૧. સુવાદાણાનું અડધીથી પોણી ચમચી ચુર્ણ એક ચમચી સાકર સાથે ચાવીને ખાઈ જવાથી પેટનો ગૅસ, આફરો, ભરાવો, અપચો, અરુચી અને મંદાગ્ની મટે છે. ૨. સુવાની ભાજી વાયુનો નાશ કરે છે. એટલે વ

મહત્વપૂર્ણ સમાચાર શેર કરો અને દરેકને મોકલો

છબી
મહત્વપૂર્ણ સમાચાર  શેર કરો અને દરેકને મોકલો  ● ●  યાદ રાખો કે ભારતમાં સૌથી વધુ મૃત્યુ કોલેસ્ટ્રોલ વધવાના કારણે હાર્ટ એટેકને કારણે થાય છે.  તમે તમારા પોતાના ઘરના ઘણા લોકોને જાણતા હશો જેનું વજન અને કોલેસ્ટરોલ વધ્યું છે.  અમેરિકાની ઘણી મોટી કંપનીઓ ભારતમાં હાર્ટ દર્દીઓ માટે અબજો દવાઓ વેચે છે!  પરંતુ જો તમને કોઈ સમસ્યા હોય, તો ડ doctor તમને એન્જીયોપ્લાસ્ટી કરાવવા માટે પૂછશે.  આ operationમાં, doctor હાર્ટ ટ્યુબમાં એક વસંત દાખલ કરે છે જેને સ્ટેન્ટ કહેવામાં આવે છે.  આ સ્ટેન્ટ યુ.એસ. માં બનાવવામાં આવ્યો છે અને તેની ઉત્પાદન કિંમત માત્ર $ 3 (રૂ .150-180) છે.  આ સ્ટેન્ટ ભારત લાવવામાં આવે છે અને 3-5 લાખ રૂપિયામાં વેચાય છે અને તમને લૂંટવામાં આવે છે.  doctorને લાખો રૂપિયાનું કમિશન મળે છે, તેથી તે તમને વારંવાર એન્જીયોપ્લાસ્ટી કરાવવા કહે છે.  હ્રદય રોગનો હુમલો, એન્જીયોપ્લાસ્ટી ઓપરેશનનું મુખ્ય કારણ કોલેસ્ટ્રોલ છે.  આ ક્યારેય સફળ થતું નથી.  કારણ કે હૃદયની નળીમાં વસંત મૂકનારા doctor બરાબર પેનના ઝરણા જેવા છે.  થોડા મહિનામાં, અવરોધ (કોલેસ્ટ્રોલ અને ચરબી) એ વસંતની બંને બાજુએ એકઠું થવાનું શરૂ થાય

ALL IN ONE ચૂર્ણ ...

છબી
👉 'ALL IN ONE' ચૂર્ણ... 👈  મેથી, સુંઠ, હળદર અને હરડે 50-50 ગ્રામ  ત્થા  અશ્વગંધા, શતાવરી અને જેઠીમધ  25-25 ગ્રામ .... ઉપરની 7 વસ્તુ ઓનો પાવડર બનાવો અને તેને મીક્સ કરો. ડબ્બા,શીશી અથવા બરણી  માં ભરો.  રાત્રે સુતી વખતે અથવા સવારે નરણાકોઠે હૂંફાળા ગરમ  પાણી સાથે  1 ચમચી પાવડર લેવો. આ પાઉડર બધી ઉંમર ની વ્યક્તિ લઈ શકે છે.  દરરોજ નિયમિત પાવડર લેતા,  શરીરના ખૂણામાં સંગ્રહિત ગંદકી(કચરો) મળ અને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. 80 થી 90 દિવસોમાં સંપૂર્ણ લાભ લાગશે, જ્યારે વધારાની ચરબી ઓગળી જશે ત્યારે નવું શુદ્ધ લોહી ફેલાશે.  ત્વચાની કરચલીઓ  મટી જશે. શરીર તેજસ્વી, ગતિશીલ અને સુંદર,સ્ફુર્તિવાન બનશે.   અન્ય લાભો...  1. સંધિવા દૂર થશે અને સંધિવા જેવા હઠીલા રોગો દૂર થશે.  2. હાડકાં મજબૂત બનશે.  3. આંખ ની રોશનીવધશે. 4. વાળ વિકાસ કરશે. 5.કાયમી કબજિયાત થી છૂટકારો. 6. નસોમાં લોહી ચાલવાનું શરૂ થશે. 7. ઉધરસથી મુક્તિ.  8. હૃદયની કાર્યક્ષમતા વધશે.  9. થાક લાગશે નહીં, ઘોડાની જેમ  ચાલશો.  10. મેમરી પાવર વધશે. 11. સ્ત્રીનું શરીર લગ્ન પછી પણ સુડોળ બનશે.  12. કાનની બહેરાશ દૂર થશે. 13. ભૂતકાળમા

જામફળ : શિયાળાનું અમૃતફળ

છબી
🌹🍐જામફળ : શિયાળાનું અમૃતફળ🍐🌹 આપણા શરીર માટે જામફળ સૌથી વધુ સ્વાસ્થ્યપ્રદ ફળ છે. આમળાં પછી વિટામીન સી નો જો કોઈ ભંડાર હોય તો એ જામફળ છે. સામાન્ય રીતે સૌ કોઈ એવું માને છે કે ખાટાં ફળોમાંથી વિટામીન સી ખૂબ જ વધારે મળે છે. પરંતુ નારગી કે સંતરા જેવા ખાટાં ફળ કરતાં પણ મીઠા જામફળમાંથી વધારે પ્રમાણમાં વિટામીન સી મળે છે. આપણા શરીરની ત્વચા માટે ખૂબ જ ઉપયોગી એવું આ ફળ એક અમૃતફળ કહેવાય છે. કેટલાય ઔષધીય ગુણોથી સમૃદ્ધ જામફળ એ શિયાળાનું સૌથી અગત્યનું ફળ છે. તે ત્વચાના તમામ રોગોને દૂર કરવાની સાથે કેન્સર જેવી ગંભીર બીમારીનો પણ ઈલાજ કરે છે. જામફળમાં વિપુલ પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે, જે કેન્સરના કોષોનો નાશ કરે છે. શિયાળાની ઋતુ એ સ્વાસ્થ્યવર્ધક ઋતુ ગણાય છે. શિયાળામાં મળતા લાલ અને સફેદ જામફળ અનેક ગુણોથી ભરપુર છે. આપણે સૌ કદાચ અત્યારે રોજ જામફળ ખાઈએ છીએ પણ તેના અઢળક ફાયદા અને ઔષધીય ગુણો વિશે અજાણ હોઈએ છીએ. તો મિત્રો, ચાલો આજે આપણે શિયાળાના અમૃતફળ જામફળના ગુણો વિશે જાણીએ. જામફળમાં રહેલા વિટામિનો અને ખનિજ શરીરને અનેક પ્રકારની બિમારીઓથી બચાવવા માટે મદદરૂપ થાય છે. સાથે સાથે તે ઇમ્યુન સિસ્ટને

કેલ્શિયમનાં પાંચ શાકાહારી સ્ત્રોતો, જેના વિશે તમને જાણવું જ જોઇએ

છબી
*કેલ્શિયમનાં પાંચ શાકાહારી સ્ત્રોતો, જેના વિશે તમને જાણવું જ જોઇએ* કિડની કઠોળ તરીકે પણ જાણીતા, રાજમા કેલ્શિયમનો સમૃદ્ધ સ્રોત છે, જે મોટાભાગના ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે.  કડક શાકાહારી વધારો થઈ રહ્યો છે; જ્યારે કેટલાક લોકો માટે તે પ્રાણીઓ અથવા શુદ્ધ અસહિષ્ણુતા પ્રત્યેના તેમના પ્રેમ વિશે છે, અન્ય લોકો માટે તે ફક્ત વલણને અનુસરીને વિશે હોઈ શકે છે. પરંતુ એકવાર તમે કડક શાકાહારી બન્યા પછી, તમને ઘણી વાર આશ્ચર્ય થતું જાય છે કે શું તમને ખામીઓનું જોખમ છે, ખાસ કરીને કેલ્શિયમની. કેલ્શિયમ એ ખનિજ છે જે માત્ર મજબૂત હાડકાં બનાવવા માટે જ જરૂરી નથી, પણ બ્લડ પ્રેશર જાળવવા માટે, માસિક પહેલાંના તણાવને ઘટાડવા, હૃદયની માંસપેશીઓનું રક્ષણ કરવા અને પોષક તત્વોને શરીરના એક ભાગમાંથી બીજા સ્થાનાંતરિત કરવા માટે જરૂરી છે. પરંતુ અમે તમને આવરી લીધું હોવાથી ચિંતા કરશો નહીં. આ ખોરાક તમને શરીરના કેલ્શિયમનું સ્તર જાળવવામાં મદદ કરે છે. તલ: શું તમે ક્યારેય તલના લાડુઓ અજમાવ્યા છે?  દિવસની માત્રામાં શરીરના કેલ્શિયમની જરૂરિયાતને પૂરી કરવા માટે માત્ર 20 ગ્રામ તલનું સેવન કરવું જ પૂરતું છે. કેલ્શિયમના સૌથી શ્રીમં

સવારે પલાળેલી મગફળીનાં થોડા દાણા ખવડાવવાથી

છબી
🥜🥜🥜🥜🥜🥜🥜.                                       હંમેશા લોકોને *બદામને રાત્રે પલાળીને સવારે ખાવાની આદત* હોય છે, કેમ કે બદામમાં એકથી વધીને એક બહુ જ ફાયદા હોય છે. તે આપણને તંદુરસ્ત રાખે છે. પંરતુ માર્કેટમાં વધી રહેલા *બદામ નાં ભાવોને કારણે રોજ બદામ ખાવું* મોંઘુ બની રહ્યું છે. પણ જો તમને *બદામનો ઓપ્શન* મળે,  જે તેના જેવો જ ફાયદો આપે. તમને જાણીને નવાઈ લાગશે કે મગફળી ખાવાથી એટલો જ ફાયદો થાય છે, જેટલો બદામ ખાઈને થાય છે. વિશ્વાસ નહિ આવે, પણ *મગફળી પલાળીને ખાવાના ફાયદા બહુ જ ઓછા* લોકો જાણે છે. સરળતાથી અને ઓછા ભાવે મળતી મગફળીનાં  અનેક ફાયદા છે. તેથી જ તેને *ગરીબોની બદામ* કહેવામાં આવે છે. તો આજે જાણી લો પલાળેલી મગફળી ખાવાનાં  ફાયદા. – પલાળેલી મગફળી *બ્લડ સરક્યુલેશન કન્ટ્રોલ* કરીને શરીરને *હાર્ટ એટેક તેમજ અન્ય હાર્ટ પ્રોબ્લમથી* બચાવે છે. તેથી હાર્ટ નું સ્વાસ્થય સારું રાખવા માટે *મગફળી ખાવું લાભકારી છે.* – જો તમે જીમમાં જાઓ છો, તો રોજ સવારે મગફળી પલાળીને ખાઓ. કેમ કે જીમ ગયા બાદ શરીરને પ્રોટીન અને કેલ્શિયમની જરૂર હોય છે. તેનાથી મસલ્સ ટોન્ડ થાય છે. – તેમાં *ઓમેગા 6 ફેટી એસિડ* હોય છે

લીલી હળદરનાં ફાયદા પ્રખ્યાત લીલી હળદરનું શાક બનાવવાની સરળ રીત

છબી
*લીલી હળદરનાં ફાયદા પ્રખ્યાત લીલી હળદરનું શાક બનાવવાની સરળ રીત* શિયાળાની શરૂઆત સાથે જ લીલી હળદરનુ બજારમાં આગમન થઈ ગયુ છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લિલી હળદરનાં ગુણ સરખા જ છે. સુકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે. કડકડતી ઠંડીમાં લીલી હળદર ખાવાના અઢળક ફાયદા છે. હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓથી બચી શકાય છે. દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ ડ્રગ્સ એટલે કે છ દવાઓમાં જે તત્વ ઉમેરવામાં આવે છે, એ છ એ છ તત્વ હળદરમાં સમાયેલાં છે. જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદનાં તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના પર મોડર્ન સાયન્સે અત્યાર સુધીમાં 56000 જેટલાં રિસર્ચ અને પ્રયોગો કરી લીધાં છે. હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. એમાંય જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘા માં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. વળી, લીલી હળદરથી

ગુજરાતમાં લુપ્ત થતી ગીધની જાતિ – ખેડૂતો પાકનું નુકસાન વેઠી ગીધને બચાવે છે

છબી
ગુજરાતમાં લુપ્ત થતી ગીધની જાતિ – ખેડૂતો પાકનું નુકસાન વેઠી ગીધને બચાવે છે કુદરતના સફાઈ કામદાર તરીકે જાણીતા એવા પક્ષીરાજ ગીધની વસતી ગુજરાતમાં ચિંતાજનક રીતે ઘટી રહી છે. રાજ્યના અડધાથી વધુ જિલ્લા એવા છે કે તેમાં ક્યાંય પણ ગીધ જોવા મળતું નથી. એક દસકા પહેલાં જ ર૬૦૦ જેટલાં ગીધ હતાં તે ઘટીને હવે ત્રણ આંકડામાં થઈ ગયા છે. ગીધને બચાવવા સરકારી પ્રયાસો ટૂંકા પડે છે. રાજુલા પંથકમાં ખેડૂતો પાકમાં નુકસાન સહન કરીને પણ ગીધને બચાવી રહ્યાં છે. ગીધની વાત નીકળે એટલે રામાયણકાળ યાદ આવી જાય છે. સીતાજીને બચાવવા રાવણ સામે યુદ્ધ ખેલનાર જટાયુનો ઇતિહાસ જાણીતો છે. જટાયુ પક્ષીરાજ ગીધની એક જાતિના હતા, આમ હજારો વર્ષ જૂની સંસ્કૃતિ સાથે ગીધનો ઇતિહાસ જોડાયેલો છે. સમાજ જીવન સાથે ગીધના સંબંધોની વાત કરીએ તો પારસી સમાજમાં સામાન્ય રીતે એવો રિવાજ છે કે પારસી સમાજમાં કોઈ મૃત્યુ પામે તો તેના મૃતદેહને ગીધના હવાલે કરી દેવામાં આવે છે. આમ ગીધ એે માત્ર વાઈલ્ડ લાઈફ માટે જ મહત્ત્વ ધરાવતું પક્ષી નથી, પણ સમાજ જીવન અને સંસ્કૃતિ સાથે તેનો નાતો જોડાયેલો છે. આવા દુર્લભ પ્રજાતિના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. ગુજરાતમાં એશિયાટિક લ

શિયાળામાં મૂળો ખાવાથી થશે આટલા બધા ફાયદા

છબી
શિયાળામાં મૂળો ખાવાથી થશે આટલા બધા ફાયદા.મૂળો ન માત્ર એક શાકભાજી તરીકે લેવામાં આવે છે પણ તે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. અને ઘણી બીમારીઓ દુર કરવામાં પણ મદદ કરે છે. તો ચાલો મૂળા ખાવાથી થતા લાભ વિષે જાણીએ.મૂળાથી ભૂખ વધે છે.જો તમને ભૂખ ન લાગવાની તકલીફ છે તો રોજ ખાતા સમયે એક મૂળાને મરી સાથે લગાવીને ખાવાથી ભૂખ સારી લાગે છે. મૂળા ખાવાથી આખા પેટમાં પાચક રસોનું નિર્માણ વધી જાય છે અને ખુલીને ભૂખ લાગે છે.મૂળા ખાવાથી આંખો સારી રહે છેમૂળામાં ખુબ વધુ પ્રમાણમાં વિટામીન ‘એ’, ‘બી’, ‘સી’ જેવા તત્વો મળી આવે છે જે આપણી આંખોની રોશનીને વધારે છે. રોજ સવારે મૂળા ખાવાથી આંખોની રોશની વધે છે. સવારે ખાવામાં નિયમિત રીતે મૂળાને જરૂર ઉમેરો.મૂળા ખાવાથી ઊંઘ ન આવવાની તકલીફ દુર થાય છેઆમ તો રાત્રે મૂળા નાં ખાવા જોઈએ પણ જો તમે પણ ઊંઘ ન આવવાની તકલીફથી પરેશાન છો તો રોજ સાંજે એક મૂળાનું સેવન કરો આમ કરવાથી તમને ઊંઘ સારી આવશે. મૂળામાં ખુબ વધુ પ્રમાણમાં ફાઈબર હોય છે જેના લીધે પેટ ભરેલું રહે છે અને ઊંઘ સારી આવે છે.મૂળા ખાવાથી ગેસથી છુટકારો મળે છે.મૂળા ગેસની તકલીફ માટે રામબાણ છે. મૂળા અને ટામેટાનો સલાડ કે જ્યુસનું સ

HEALTH AND FITNESS / નિંદ્રાનો કુદરતી ક્રમ

છબી
HEALTH AND FITNESS નિંદ્રાનો કુદરતી ક્રમ •••••••••••••••••••  રાત્રી ના ૧૧ થી ૩ સુધી લોહીનો મહત્તમ પ્રવાહ લીવર તરફ હોય છે. આ એ મહત્વનો સમય છે જ્યારે શરીર લીવરની મદદથી, વિષરહિત થવાની પ્રક્રિયામાંથી, પસાર થાય છે, એનો આકાર મોટો થઈ જાય છે. પણ આ પ્રક્રિયા આપ ગાઢ નિદ્રામાં, પહોંચો પછી જ શરૂ થાય છે.  🏀 તમે ૧૧ વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો પછીજ આ પ્રક્રિયા શરૂ થાય અને તો શરીરને, પુરા ૪ કલાક મળે વિષમુક્ત થવા માટે.  🏀 હવે તમે જો ૧૨ વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારા શરીરને ૩ કલાક જ મળે. જો, ૧ વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારા શરીર ને 2 કલાક જ મળે. અને જો 2 વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો તો તમારા શરીરને ૧ જ કલાક મળે.  🏀 જ્યાં ૪ કલાકની તાતી જરૂર હોય ત્યાં ઓછા કલાક મળવાથી વિષ મુક્તિનું કાર્ય સંપૂર્ણ રીતે ના થઈ શકે. અને શરીર વિષયુક્ત રોગોનું ઘર થતું જાય.  🏀 થોડું વિચારી જુવો જ્યારે પણ તમે મોડી રાત સુધી જાગ્યા હો ત્યારે ગમે તેટલા કલાક ઊંઘો, તમને પોતાની કાયા બીજે દિવસે થાકેલી જ લાગશે.  🏀 શરીરને વિષમુક્ત થવા પૂરતો સમય ના આપીને, શરીરની બીજી અનેક ક્રિયાઓમા

આયુર્વેદિક સંગ્રહ

છબી
👉 આયુર્વેદિક  સંગ્રહ👈 👉 જેને શાકભાજી વ્હાલી, તેના મોઢે હમેશાં લાલી. 👉 જેને ઘેર તુલસીને ગાય, તેને ઘેર કોઈ રોગ ના જાય. 👉જે ખાય બીટ ને ગાજર,  તંદુરસ્તી તેને ત્યાં રહે હાજર. 👉 કરીયાતું જે રોજ પીવે, તે હંમેશાં તંદુરસ્ત જીવે. 👉 પાંઉ અને પીઝા, એ તો હોસ્પિટલના વિઝા. 👉જે મોડે સુધી જાગે, તે રોજ દવા માંગે. 👉 જેનો ઝાડો સાફ, તેના બધ્ધા રોગ માફ. 👉રોજે રોજ ખાઓ દૂધી, કરો લોહીની શુધ્ધી. 👉જે નરણે તાંબાના લોટામાં, ભરેલું પાણી પીવે, તે આનંદથી જીવે. 👉જેનું પેટ બહાર, એના રોગ અંદર. જેનું પેટ અંદર, તેના રોગ બહાર. 👉 જે ખાય બર્ગર ,બરબાદીને કહે ઘરમાં ગર. 👉જે ખાય ટામેટા,કારેલાને કાકડી , તેની તબિયત રહે ફાંકડી. 👉જે રોજ ખાય પુરી પકોડી, તેની હાલત થાય કફોડી. 👉 બીડી , તમાકુ અને ગુટકા, તેને લાગે બીમારીના ઝટકા. 👉શરીર ને સંભાળો. રોજની ૧૦૮ તાળી પાળો, ૧૦૮ ને તમારાથી ટાળો. 🌺🌺🌺🌺🌹🌺🌺🌺🌺

" રાજા ખાય રીંગણાં " રીંગણ ખાવાથી થાય છે ઘણા બધા ફાયદા.

છબી
*રાજા ખાય રીંગણાં* રીંગણ ખાવાથી થાય છે ઘણા બધા ફાયદા.રીંગણ એક એવું શાકભાજી છે જે સ્વાદ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ સારું છે. અલગ રીત ના સ્વાદના લીધે તે ખુબ જ પસંદ આવે છે લોકો ને. રીંગણ દ્વારા ઘણી બધી રેસીપી બને છે. ભારતીય પરિવાર માં રીંગણ નું શાક ખુબ જ પસંદ કરવામાં આવે છે. જેઓ રીંગણ નથી ખાતા તેઓ ને આજે અફસોસ થશે કારણકે રીંગણ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. આજે અમે તમને રીંગણ ખાવાથી થતા ફાયદાઓ વિષે જણાવીશું. તે જાણી ને તમે આજે જ રીંગણ ખાવાનું ચાલુ કરી દેશો.જો તમારો વજન વધુ હોય અને તમે એવું ઈચ્છતા હોય કે તમારો વજન ઘટી જાય તો તમારે ભોજનમાં રીંગણ ખાવા જોઈએ. રીંગણ નું સેવન કરવાથી ધીમે ધીમે તમારું વજન ઘટવા માંડશે. એનું કારણ એ છે કે રીંગણ માં કેલોરી ખુબ જ ઓછા માત્રા માં હોય છે. અને ફાયબર ખુબ જ વધુ માત્રા માં હોય છે. જે વજન ઘટાડવા માં અખુબ જ મદદ કરે છે. જેના લીધે રીંગણ નું સેવન કરવાથી તમારું વજન ધીમે ધીમેં ઘટશે.રીંગણ નું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટોરેલ નું સ્તર ઘટી જાય છે. તેની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમ વધુ હોય છે. તેના પાન નું સેવન કરવાથી પણ લોહી માં કોલેસ્ટોરેલ ની માત્રા ઘટ

જીવનમા અતી ઉપયોગી માહીતી મેડીકલ ફીટનેસ આ પોસ્ટ ઘણું રીસર્ચ કર્યા બાદ બનેલી છે

છબી
જીવનમા અતી ઉપયોગી માહીતી મેડીકલ ફીટનેસ આ પોસ્ટ ઘણું રીસર્ચ કર્યા બાદ બનેલી છે આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો મેડીકલ ફીટનેસ :: High BP 120/80 — Normal 130/85 –Normal (Control) 140/90 — High 150/95 — V.High Low BP 120/80 — Normal 110/75 — Normal (Control) 100/70 — Low 90//65 — V.Low Haemoglobin Male — 13 — 17 Female — 11 — 15 RBC Count — 4.50 — 5.50 (million) Pulse(ધબકારા) 72 per minute (standard 60 — 80 p.m. (Normal) 40 — 180 p.m.(abnormal) Temperature : 98.4 F (Normal 99.0 F Above (Fever) Must Save હાર્ટએટેક અને પાણી” તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે. હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી માહિતી રસપ્રદ છે. બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે. હૃદયરોગ Dr એ આપેલ જવાબ – ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા). પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિ

આધાશીશી

છબી
આધાશીશી  *આદુનો રસ અને તુલસીનો રસ સુંઘવાથી અને નાકમાં ટીપા નાખવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.  દ્રાક્ષ અને ધાણાને ઠંડાપાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.  હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપા નાખવાથી આધાશીશી મટે છે.  હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપા નાખવાથી અથવા સુંઠને પાણીમાં ઘસી તેનો ઘસારો કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.  સુરજ ઉગે તે પહેલા ગરમા ગરમ તાજી શુદ્ધ ઘી ની જલેબી ખાવાથી અથવા કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી માથુ ઉતરે છે.  આમળાનું ચુર્ણ સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથાનો દુઃખાવો મટે છે.  એક કપ પાણીમાં એક ચમચી હળદર નાખી ઉકાળીને પીવાથી અથવા ઠંડા દૂધમાં સુંઠ ઘસીને તે દૂધના ત્રણ ચાર ટીપા નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.  અર્ધો ચમચો લીંબુનો રસ અને અર્ધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુઃખાવો મટે છે.  માથુ દુઃખતું હોય તો તુલસીના પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત જ માથુ ઉતરે છે.  નાળીયેરનું પાણી પીવાથી અથવા લવીગનું તેલ ઘસવાથી માથાનો દુઃખાવો મટે છે.દ્રાક્ષાસવ  અથવા દ્રાક્ષ નો રસ સૂયૉદય  પહેલા એક કપ પીવો ...ખોરાકમામ ભાત સાથે દહીં તથા મિસરી સાકાર નાખી ખાવા ...ગા

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ