Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

" રાજા ખાય રીંગણાં " રીંગણ ખાવાથી થાય છે ઘણા બધા ફાયદા.

*રાજા ખાય રીંગણાં* રીંગણ ખાવાથી થાય છે ઘણા બધા ફાયદા.રીંગણ એક એવું શાકભાજી છે જે સ્વાદ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ સારું છે. અલગ રીત ના સ્વાદના લીધે તે ખુબ જ પસંદ આવે છે લોકો ને. રીંગણ દ્વારા ઘણી બધી રેસીપી બને છે. ભારતીય પરિવાર માં રીંગણ નું શાક ખુબ જ પસંદ કરવામાં આવે છે. જેઓ રીંગણ નથી ખાતા તેઓ ને આજે અફસોસ થશે કારણકે રીંગણ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. આજે અમે તમને રીંગણ ખાવાથી થતા ફાયદાઓ વિષે જણાવીશું. તે જાણી ને તમે આજે જ રીંગણ ખાવાનું ચાલુ કરી દેશો.જો તમારો વજન વધુ હોય અને તમે એવું ઈચ્છતા હોય કે તમારો વજન ઘટી જાય તો તમારે ભોજનમાં રીંગણ ખાવા જોઈએ. રીંગણ નું સેવન કરવાથી ધીમે ધીમે તમારું વજન ઘટવા માંડશે. એનું કારણ એ છે કે રીંગણ માં કેલોરી ખુબ જ ઓછા માત્રા માં હોય છે. અને ફાયબર ખુબ જ વધુ માત્રા માં હોય છે. જે વજન ઘટાડવા માં અખુબ જ મદદ કરે છે. જેના લીધે રીંગણ નું સેવન કરવાથી તમારું વજન ધીમે ધીમેં ઘટશે.રીંગણ નું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટોરેલ નું સ્તર ઘટી જાય છે. તેની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમ વધુ હોય છે. તેના પાન નું સેવન કરવાથી પણ લોહી માં કોલેસ્ટોરેલ ની માત્રા ઘટવા માંડે છે. આ સાથે મસ્તિસ્કમાં રક્તના પ્રવાહ ને બરાબર રાખવા માટે પણ રીંગણ ખુબ જ ફાયદા કારક છે. રીંગણ એક માનસિક બુસ્ટર તરીકે કામ આપે છે. અને મગજ માંથી વિશેલા પદાર્થો ને કાઢી નાખવા માટે પણ રીંગણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.રીંગણ માં એક તત્વ મળી આવે છે જે શરીરમાં કેન્સર ના સેલ સાથે લડવામાં મદદ રૂપ થાય છે. તમે રોજ રીંગણ નું સેવન કરશો તો તમારું શરીર કેન્સર સાથે લડવામાં ખુબ જ ફાયદાકારક સાબિત થશે. ખાસ કરી ને સ્ટમક કેન્સર સામે લડવામાં તે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે દરેક ને રીંગણ નું સેવન કરવું જોઈએ. રીંગણ નું સેવન શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ