*ડિટરજન્ટ પાવડર + ગુજરાત અને + ગાંઠિયા*
તમામ શહેરોમાં, છેલ્લા પાંચ સાત વર્ષથી ભયજનક રીતે બીપી, હૃદય રોગ અને આંતરડાના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે..
લાગે છે કે હવે પછીની મોટાભાગની પ્રજા *હાર્ટ એટેક* થી જ મરશે.
*30 વર્ષથી ઉપરના મોટાભાગના લોકોનો બી એમ આઈ 27 થી 32 છે..!*
ખરેખર ડોક્ટરોયે સામુહિક રીતે સંપીને,
ગુજરાતની *ગાંઠિયા અને ભજીયા* ની દુકાનોને અનુદાન આપીને હજુ વધુ આધુનિક અને સમૃદ્ધ બનાવવી જોઈએ....!
કારણ કે *ગુજરાતની હોસ્પિટલોના કમાઉ દીકરા આ ફરસાણ, ગાંઠિયા ભજીયાવાળા* *તેમજ લારી ગલાવાળા જ છે.*
*ગાંઠીયા ભજીયા વાળા ખુલ્લેઆમ ધોવાનો ડિટર્જન્ટ પાવડર વાપરીને ખાઉધ્રાવાસીઓના પાચનતંત્રને ખેદાન મેદાન કરી નાખે છે*
તો બિલાડીના ટોપની જેમ ઠેરઠેર ઉગી નીકળેલા પંજાબી ફૂડની લારી અને હાટડાઓ *આજી* નો મોટો (Mono sodium glutamic acid)
નાખીને ખાવા વાળાની *પૂંઠ તોડી નાખે છે*...
જે લોકો મહિનામાં ચાર વાર પણ *બજારું ગાંઠિયા કે ભજીયા ખાય છે તે આવતા પાંચેક વર્ષમાં હૃદય રોગના દર્દી બની જવાના છે*
અને મોટાભાગના તો હૃદય રોગી બની પણ ચૂક્યા છે,
પરંતુ એમાંના 50% લોકોએ ઉકલી જાય ત્યાં સુધી ડોક્ટર પાસે તપાસ કરાવવાની તસ્દી લીધી નથી.....!!
બાકી જો એ જાડિયાઓને ચેક કરાવો તો ખબર પડે એ હવે કાંઠે જ બેઠા છે..
👉👉 *ફૂડ અને ટ્રાફિક સેન્સમાં તો આખા* *ગુજરાતમાં છેલ્લો નંબર આવે, એમાં બે મત નથી.*
મને તો એ ક્યારેય સમજાયું નહીં કે,
શનિવારે કે રવિવારે ઘેર શુદ્ધ અને સાત્વિક જમવાને બદલે, નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની ગૃહિણીઓને એવું તો શું ઘેલું લાગ્યું છે કે ,
*બજારમાં ખુલ્લામાં, લોખંડના ગંધારા ટેબલો પર, ગમે તેવા અજાણ્યા લોકોની બાજુ બાજુમાં બેસીને ગંધારું ગોબરુ પેટમાં ભરવું પડે.*
નીચલા વર્ગમાં ફેશન થઈ ગઈ છે કે શની રવિવારે તો ફરજિયાત બજારું ખોરાક ખાવો.
*બાળકો ને પીઝા કોલડ્રિંક્સ અને બજારુ ખોરાકના ના રવાડે ચઢાવી નાની ઉંમર માં જ ભયંકર રોગ તરફ માતા પિતા ધકેલી રહ્યા છે. આને માતા પિતાના ખોટા લાડ અને પોતાને વરસાગત મળેલ રસોઈ બનાવવાની આળસને ખોટી દેખા દેખી જ કહી શકાય.*
*હવે આપણા ખિસ્સામાંથી હસતા મુખે પૈસા કઢાવી પોતાના પેટ ભરનારા હરામીઓએ આળસુ અને દેખાદેખીથી જીવવા વાળાઓ માટે તૈયાર લોટના પેકીંગ બનાવી લોકોની સેવા કરવા માંડી છે.... ના અનાજ ભરવાની ચિંતા કે ના અનાજ દળાવવાની ચિંતા. વળી અનાજ દળીને એકાદ અઠવાડિયા સુધી ઘરમાં ભરી રાખેલો વાસી લોટ વાપરવાને બદલે બે પાંચ મહિના પહેલાં દળીને પેક કરેલો લોટ ઘરે લાવીને ખાવામાં ગૌરવ સહ આનંદ અનુભવે છે. કેમકે ખાલી થઇ ગયેલા મગજમાં ભરી દીધું છે કે પેકેટ જયારે તોડો ત્યારથી તે લોટ તાજો જ ગણાય... હવે ઘરમાં દળેલો લોટ ક્યારેક રાખી મુકજો.... જેટલો પેકેટનો લોટ સંઘરી રાખો છો તેટલો સમય. શું થાય છે તે જોજો.... પછી વિચાર ના આવે તોય કરજો કે આ પેકેટનો લોટ કેમ બગડતો નથી? આ લોટ કેવા અનાજમાંથી બંને છે? તે અનાજ સારી રીતે વીણીને સાફ કરેલું છે કે સડેલા દાણા કાઢી નાખ્યા છે તેની ચિંતા કોણ કરતું હશે?*
તૈયાર બહારના પેકિંગમા આવતો નાસ્તો પણ પામોલીનમાં તળાય છે. જે હ્દય માટે ધાતક છે. આવા પેકિંગમા આવતા જ્યુસ પણ ન પીવા જોઈએ. તેમા આવતા *પ્રિઝરવવેટીવ* પણ નુકસાન પહોંચાડે છે.
આવું કરવામાં અને દેખાડવામાં એ લોકો પ્રાઉડ અનુભવે છે 🤣🤣🤣.
*પાછા વટ કે સાથ.... ગંધારી ગોબરી લારી કે રેસ્ટોરન્ટમાં,*
*રેશનકાર્ડનાં કેરોસીનની લાઈનમાં જેમ લોકો ઊભા રહે તેમ ઊભા રહીને,*
જમીને, પાછા આડોશી પડોશીમાં પ્રચાર પણ કરે કે અમે તો રવિવારે કોઈ દિવસ સાંજે ઘેર રસોઈ ના બનાવીએ....😛😛
*રેસ્ટોરન્ટ કે લારી ઉપર જમવાની લાઈનમાં ઊભા રહેવાની સહનશક્તિમા ગુજરાતવાસીઓ ની તોલે કોઈ પણ ના આવે...*
આમાં કોઈ સ્વચ્છતા બાબત નો ઉલ્લેખ ના કરતા..ચેતી જજો. બહારનુ જીવવા વાળા તમારા જીભનો સ્વાદ તમારા ધર ને ખેદાનમેદાન કરી નાખશે. હોસ્પિટલ મા હશો. તમારી તમામ સંપત્તિ વહેચી નાખશો, છતાંય તમે *હાર્ટ એટેક 'પેરેલાઈઝ, લીવર ફેઈલ થઈ જશે* શુ કરશો. તમારી પાસે પસ્તાવો શિવાય કાંઈજ બચ્યુ નહિ હોય..તમારા સગા વહાલા તમને મુર્ખાઈ સમજશે, માટે સમજ્યા ત્યારથી સવાર, બહાર નહિ જમીયે તેવુ નીયમ લઈ લ્યો.
*यह संदेश खूब फैलाओ। आने वाली पीढ़ी को बचाओ।📲✍🏻💥🙏🏻🧘♂️ स्वयं से शुरूआत करो।*👍🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો