પોસ્ટ્સ

મે, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

એક આમળાની આકાશવાણી થઇ.  હું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ.  મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ?? ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં પહેલા સૌથી પાંચ મહત્ત્વનાં ઔષધમાં સ્થાન આપ્યું છે. હા, એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનાવવા તરીકે થાય છે !!  આ માથાના વાળે બહુ તપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવાનો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી, પણ હું તમારા આખા શરીરની સેવા કરી શકું તેમ છુ ! પેહલા તો મને જાણો - 1. તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ, Right ? પણ તમારી અજ્ઞાનતા દુર કરી દવ.  મારા મા સ્વાદના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખારા, કડવા !! 2. મારા મા 445 mg થી 650 mg પ્રતિ 100g Vitamin C હોય છે ! જે orange માં હોય એના કરતા 20 ગણું વધારે છે.  3. ભારત માંથી હું દર વરસે 25000 MT બીજા દેશોમાં જાવ છુ. 4. હું શિયાળામાં જ તમને મળી શકું છું.  5. હું ત્રણેય દોષ વાત, કફ અને પિત ને સંતુલિત ...

કેરી સાથે ગોટલી ત્થા છાલનો ભરપૂર માત્રામાં ઉપયોગ રાખજો

*🥭કેરી સાથે ગોટલી ત્થા છાલનો ભરપૂર માત્રામાં ઉપયોગ રાખજો.🥭*   {આ ઉનાળા માં કેરી ની ગોટલી ભેગી કરવાનું ભૂલતા નહી.. નહિતર પસ્તાશો} 🥭ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન 🥭ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં - વિટામીન' બી-૧૨'ની ઉણપ હોય છે. તે દૂર કરવામાં 'ગોટલી' મદદરૂપ બની શકે છે. 🥭કેરી ખાધા પછી -કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની  ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે...તો -માનવ  શરીરમાંની 'વિટામિન બી-૧૨' ની સંપૂર્ણ  કમી દૂર કરી શકાય છે. 🥭તેવી જ રીતે -  આ ગોટલીમાંથી મળતું 'મેન્ગીફેરીન' નામનું ઘટક -માનવ બ્લડમાંના  સુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું તારણ... 🥭સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનું કહેવું છે. ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના સહયોગમાં -તેઓ આ અંગેના  સંશોધનોને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન કરી રહ્યા છે..!! 🥭તેમનું કહેવું છે કે - ૧૦૦ ગ્રામ ગોટલીમાંથી ૨ કિલો કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે. કેરી કરતાં ૫૦ ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને...

ઘઉં ખાવાથી વધતું પેટ (ફાંદ)...

ઘઉં ખાવાથી વધતું પેટ (ફાંદ)...  ક્યાંક આપણે ચપાતી (રોટલી) ખાવાને લીધે રોગોનો શિકાર નથી થઈ રહ્યા, સાત દિવસ સુધી ઘઉંનો ત્યાગ કરીએ, પ્રયત્ન કરીશું અને પછી આપણી સારવાર આપણે પોતે જ કરીશું.  એક ખૂબ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ સમજાવે છે કે ઘઉં ખાવાનું બંધ કરીએ તો તમારા સ્વાસ્થ્યને કેટલો ફાયદો થઈ શકે છે.  કાર્ડિયોલોજિસ્ટ  ડો.વિલિયમ ડેવિસ, એમડીએ તેમના વ્યવસાયની શરૂઆત  હૃદય રોગની સારવાર 'એનજીયો પ્લાસ્ટી' અને 'બાયપાસ સર્જરી'  દ્વારા કરી હતી.  તેઓ કહે છે, "મને તે બધું શીખવવામાં આવ્યું હતું, અને શરૂઆતમાં હું પણ એવું કરવા માંગતો હતો."  જો કે, જ્યારે ૧૯૯૫ માં તેમની પોતાની માતાનું હૃદયરોગના હુમલા પછી નિધન થયું, જેમા તેમને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી છતા બચાવી શકયા નહી,  પછી તેમના મનમાં ઘણાબધા સવાલો ઉઠવા લાગ્યા ત્યાર બાદ તેમણે પોતાના વ્યવસાય વિશે ચિંતા કરવાનું શરૂ કર્યું.  તેઓ કહે છે કે,  "હું દર્દીઓના હ્રદયની સારવાર કરતો હતો, પરંતુ તે આ જ સમસ્યા સાથે થોડા દિવસોમાં ફરીથી મારી પાસે પાછા આવતા હતા.  તે સારવાર સામાન્ય 'પાટા-પીંડી' કરીને છોડી દેવા જેવી હત...

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ... તમારો ૨૫ ટકા ખોરાક જ તમને જિવાડે છે, બાકીનો ડોક્ટરને કરોડપતિ બનાવે છે આધુનિક તબીબી વિજ્ઞાનના પિતામહ હિપોક્રેટસે ૨૫૦૦ વર્ષ પહેલાં સાદી કહેવત કહેલી, ‘લેટ ફૂડ બી યોર મેડિસિન એન્ડ મેડિસિન યોર ફૂડ.’ આહારને જ ઔષધરૂપ બનાવો. સૂક્ષ્મ પ્રમાણમાં પેટ ઊણું રાખીને ચાવી ચાવીને મૂંગા મોંઢે ચુસ્ત જૈનોની જેમ ખાઓ. ઇજિપ્તની એક જૂની કબર ઉપર શિલાલેખ વાંચવા મળ્યો. તેમાં લખેલુ કે તમે જે ખાઓ છો (વધુપડતું) તેમાંથી ૨૫ ટકા જ તમને જીવતા રાખે છે. બાકીનો ૭૫ ટકા આહાર ડોક્ટરોને જિવાડે છે! આજે ‘જિવાડે’ નહીં ડોક્ટરોને કરોડપતિ બનાવે છે. ઘણા ડોક્ટરો પોતે જ વધુપડતા વજનથી-ઓબેસિટીથી પીડાય છે. સુપ્રીમ કોર્ટના અમેરિકન જસ્ટિસ ઓલીવર વેન્ડેલ હોમ્સ પોતે એમડી ડોક્ટર હતા. એક દર્દીએ જંક ફૂડવાળા પર કેસ કર્યો તેને ચુકાદો આવ્યો કે હું પણ ડોક્ટર હતો, પણ મારો અનુભવ છે કે તમામ દવાને દરિયામાં ફેંકી દો અને કુદરતી આહાર ખાઓ તો જીવશો પણ તકલીફ એ થશે કે એલોપથિક દવા થકી બિચારી સમુદ્રની માછલીઓ મરી જશે! એમીલ સોવેસ્ટર નામના અંગ્રેજ ડાયેટિશ્યને આજના માનવીને કટાક્ષમાં કહેલું કે આધુનિક માનવ પોતાના પેટને ગુલામ જ...

રાત્રે સુતા પહેલા ખાવ આ એક વસ્તુ તમારા પેટમાં જમા થયેલો તમામ કચરો થઇ જશે એકદમ સાફ.

રાત્રે સુતા પહેલા ખાવ આ એક વસ્તુ તમારા પેટમાં જમા થયેલો તમામ કચરો થઇ જશે એકદમ સાફ.હાલ અત્યાર ના આ ઝડપી જીવનશૈલી મા રોજબરોજ ની વ્યસ્ત જીવન ને લીધે કોઇપણ વ્યક્તિ પાસે સમય જ નથી. હાલ નો માનવી એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેને પોતાના શરીર નું પણ ધ્યાન નથી રાખી શકતા. સમય ના અભાવ ને લીધે ખાવાપીવા ની બાબત મા પણ તેઓ બેદરકારી રાખતા હોય છે. આવું અવારનવાર થવા ને લીધે માનવ શરીર ઘણા પ્રકાર ની ગંભીર બીમારીઓ નો શિકાર બની જતો હોય છે.આવી સમસ્યાઓ માટે ઘણા લોકો ઘર ની વાનગી કરતા બહાર નુ ભોજન વધુ આરોગતા હોય છે. જે વ્યક્તિઓ વધુ પડતું નિયમિતપણે બહાર ના ખોરાક નું સેવન કરતા હોય છે તેવા વ્યક્તિઓ ને પેટ થી લગતી ઘણી પ્રકાર ની સમસ્યા થવા લાગે છે. આ પીડા એટલી અસહ્યનીય હોય છે કે જેના થી વ્યક્તિ કંટાળી જતો હોય છે. આવી બધી ખરાબ કુટેવો ના કારણે પેટ ને લગતી ઘણી સમસ્યાઓ થઇ આવે છે.પેટ મા ગેસ થવો, બળતરા થવી, કફ થવો, કબજિયાત રેહવો, વાત્ત, પિત્ત, ખોરાક નુ બરોબર પાચન ન થવું વગેરે જેવી ઘણી સમસ્યાઓ આજ દરેક વ્યક્તિઓ મા સામાન્ય રીતે જોવા મળે છે. પરંતુ આ સામાન્ય લાગતી સમસ્યાઓ ઘણીવાર આગળ જતા એક મોટું સ્વરૂપ ધારણ કરી ઘણી મોટી મુશ્કેલી ન...

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભાઈ મને ઓળખ્યો હું આંબળુ

શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ

Flowers chart