પોસ્ટ્સ

એપ્રિલ, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

વધતી ઉમરે હાડકા તથા સાંધામાં થતાં દુ:ખાવાને દૂર કરવા માટે

વધતી ઉમરે હાડકા તથા સાંધામાં થતાં દુ:ખાવાને દૂર કરવા માટે ના ઘરગથ્થુ ઉપચાર, મળશે ઘણી રાહત.મિત્રો , વર્તમાન સમય માં લોકો પોતાના કાર્યો માં એટલા રચ્યા-પચ્યા રહે છે કે તેમની પાસે ૨ મિનિટ આરામ કરવા માટે નો પણ સમય નથી હોતો. જેના કારણે તેમનું સ્વાસ્થ્ય કથળે છે અને તમારા શરીર માં અનેકવિધ પ્રકાર ના રોગો ફેલાય છે. આ રોગો માં અમુક રોગો એવા પણ હોય છે કે જે દેખાવ માં સામાન્ય લાગે પરંતુ ,અમુક સમય વીતતાં આ સમસ્યા ગંભીર બની જાય છે. તમારા રોજિંદા કાર્યો દરમિયાન તમે ઘણી વાર ઘૂંટણ , ખભ્ભા તથા કાંડા માં અસહ્ય પીડા અનુભવી હશે.આ પીડા ના કારણે તમે તમારુ ધાર્યા મુજબ નુ કાર્ય ના કરી શકો. આ પીડા ને દૂર કરવા માટે આપણે અનેક પ્રકાર ની એલોપેથી દવાઓ નુ સેવન કરીએ છીએ પરંતુ , આ દવાઓના સેવન થી ફકત થોડા સમય માટે પીડા દૂર થાય છે તદુપરાંત આ દવા ના સેવન થી તમારા શરીર ને અનેક પ્રકાર ની આડઅસરો પણ પહોંચી શકે. જેમ-જેમ ઉંમર વધતી જાય છે તેમ-તેમ અનેક પ્રકાર ની સમસ્યાઓ આપણાં શરીર ને જકડી લે છે.સાંધા નો દુ:ખાવો એ સામાન્ય બીમારી છે પરંતુ , જો તેનુ યોગ્ય સમયે નિદાન કરવામાં ના આવે તો તે ભયાનક સ્વરૂપ ધારણ કરી લે છે. આ સ્થિતિ માં આવ્યા

દહીં સાથે આ વસ્તુઓ ભેળવી પછી ખાવ, ફાયદાઓ જોઇને તમે પણ થઈ જાશો ચકીત

દહીં સાથે આ વસ્તુઓ ભેળવી પછી ખાવ, ફાયદાઓ જોઇને તમે પણ થઈ જાશો ચકીત…જમવામાં દહીં નો હોય તો જમવાની શું મજા. લોકો નિયમિત રૂપે ભોજન માં દહીનું સેવન કરતા હોય છે.દહીં ને અમૃત સમાન માનવામાં આવે છે કેમકે તેનાથી શરીર માં શક્તિ નો સંચાર થાય છે તેમજ શરીર ને ઠંડક આપવાની સાથે તેમાં રહેલ તત્વો પર્યાપ્ત માત્રા માં હોવાથી તે શરીર ને લાભ આપે છે. દહીને ભોજન માં ઉપયોગ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે.દહીંમાં સારી માત્રા માં મિનરલ્સ, વિટામીન, કેલ્શિયમ તેમજ સારા બેક્ટેરિયા નું પ્રમાણ વધારે હોય છે અને તેથી જ તે શરીરના સ્વાથ્ય માટે પણ ફાયદારૂપ હોય છે. આમ જોવા જઈએ તો ખાલી દહી આરોગવાથી ફાયદો તો થાય જ છે, પણ જો તેમાં આ નીચે જણાવેલ વસ્તુઓ ઉમેરીને ખાવા માં આવે તો તેના ફાયદા માં ચાર ચાંદ લાગી જશે. તો ચાલો આજે અમે તમને થોડી એવી વસ્તુઓ ની જાણકારી આપીએ કે જે દહીંમાં ભેળવીને ખાવાથી ફાયદો બે ગણા થઈ જાય છે.૧. દહીં માં ભેળવો શેકેલું જીરું :પાચનક્રિયા ને સરસ રાખવા તેમજ જો ભૂખ નો લગતી હોય તો ભય મુક્ત થઇ જાવ કેમકે દહીં માં કાળા નમક સહિત શેકેલું જીરું નાખીને ખાવાથી ભૂખ માં વધારો થાય છે.૨. દહીં અને મધ નુ મિશ્રણ :જો મોઢાં માં ચાંદા હો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ