Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.  હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.  ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!  હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.  આ શું કરવું અને ન કરવું:    1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*  એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.    2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.  જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.    3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત

વધતી ઉમરે હાડકા તથા સાંધામાં થતાં દુ:ખાવાને દૂર કરવા માટે

વધતી ઉમરે હાડકા તથા સાંધામાં થતાં દુ:ખાવાને દૂર કરવા માટે ના ઘરગથ્થુ ઉપચાર, મળશે ઘણી રાહત.મિત્રો , વર્તમાન સમય માં લોકો પોતાના કાર્યો માં એટલા રચ્યા-પચ્યા રહે છે કે તેમની પાસે ૨ મિનિટ આરામ કરવા માટે નો પણ સમય નથી હોતો. જેના કારણે તેમનું સ્વાસ્થ્ય કથળે છે અને તમારા શરીર માં અનેકવિધ પ્રકાર ના રોગો ફેલાય છે. આ રોગો માં અમુક રોગો એવા પણ હોય છે કે જે દેખાવ માં સામાન્ય લાગે પરંતુ ,અમુક સમય વીતતાં આ સમસ્યા ગંભીર બની જાય છે. તમારા રોજિંદા કાર્યો દરમિયાન તમે ઘણી વાર ઘૂંટણ , ખભ્ભા તથા કાંડા માં અસહ્ય પીડા અનુભવી હશે.આ પીડા ના કારણે તમે તમારુ ધાર્યા મુજબ નુ કાર્ય ના કરી શકો. આ પીડા ને દૂર કરવા માટે આપણે અનેક પ્રકાર ની એલોપેથી દવાઓ નુ સેવન કરીએ છીએ પરંતુ , આ દવાઓના સેવન થી ફકત થોડા સમય માટે પીડા દૂર થાય છે તદુપરાંત આ દવા ના સેવન થી તમારા શરીર ને અનેક પ્રકાર ની આડઅસરો પણ પહોંચી શકે. જેમ-જેમ ઉંમર વધતી જાય છે તેમ-તેમ અનેક પ્રકાર ની સમસ્યાઓ આપણાં શરીર ને જકડી લે છે.સાંધા નો દુ:ખાવો એ સામાન્ય બીમારી છે પરંતુ , જો તેનુ યોગ્ય સમયે નિદાન કરવામાં ના આવે તો તે ભયાનક સ્વરૂપ ધારણ કરી લે છે. આ સ્થિતિ માં આવ્યા બાદ લેપ કે મલમ લગાવ્યા વિના કોઈ ઉપાય રહેતો નથી. સાંધા નો દુ:ખાવો તથા સાંધા પર સોજો તે સમયે ચડે છે જયારે સાંધા માં કોઈ પ્રકાર ની અડચણ ઉભી થાય. આ આડચણ અનેક કારણોસર ઉદભવી શકે.આ સમસ્યા ઉદભવવા પાછળ ના મુખ્ય કારણો સંક્રમણ , એલર્જી , સાંધા માં ઘસારો લાગવો , રહ્યુમેટોઈડ ઓર્થોરાઈટીસ , ઓસ્ટિઓર્થોરાઈટીસ , ગાઉટ , વાયરલ ઓર્થોરાઈટીસ , રહ્યુમેટીક લાઈમ ડિસિઝ , ડ્રગ-ઈડ્યુસ્ડ ઓર્થોરાઈટીસ , બર્સાઈટીસ જેવા અનેકવિધ કારણો હોય શકે. હાલ , આપણે આ લેખ મા એક એવા ઘરગથ્થુ ઉપચાર વિશે ચર્ચા કરીશું જેથી તમારી આ સમસ્યા દૂર થઈ જશે.ઘરગથ્થુ નૂસ્ખો તૈયાર કરવા માટે ની આવશ્યક સાધન-સામગ્રી :-મધ : ૧ કિલો , અળસી ના બીજ : ૧૦૦ ગ્રામ , કોળું ના બીજ : ૫૦ ગ્રામ , તલ ના બીજ : ૫૦ ગ્રામ , સૂકી દ્રાક્ષ : ૫૦ ગ્રામ , સૂરજમુખી ના બીજ : ૫૦ ગ્રામ , ઘઉં : ૫૦ ગ્રામ.આ નૂસ્ખો તૈયાર કરવો અત્યંત સરળ છે. ઉપરોકત દર્શાવેલી સામગ્રીઓ માંથી મધ ને બાદ કરતાં બધી જ સામગ્રીઓ ને મિકસર માં નાખી ને ક્રશ કરી નાખો. ત્યાર બાદ આ ક્રશ કરેલા મિશ્રણ ને એક પાત્ર માં બહાર કાઢી લો. ત્યાર બાદ આ મિશ્રણ માં મધ ઉમેરી તેને વ્યવસ્થિત રીતે મિકસ કરો અને ત્યાર બાદ આ મિશ્રણ ને કાચ ની બરણી માં સંગ્રહ કરી લ્યો અને નિયમિત સવારે તથા સાંજે ભોજન ગ્રહણ કર્યા ના ૧ કલાક પૂર્વે ૧ ચમચી જેટલું આ મિશ્રણ નું સેવન કરવું. જેથી તમારી આ સાંધા ની સમસ્યા જડમૂળ થી દૂર થઈ જશે.જે લોકો ને સ્ટોન પથરી ની સમસ્યા હોય તેમણે આ નુસ્ખો અજમાવતા પૂર્વે દાકતર ની યોગ્ય સલાહ લેવી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Fit 40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.

જામફળ : શિયાળાનું અમૃતફળ